SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગા થાય છે. * ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈ૦શરીરીતિપંચને ૨૭ + ઉચ્છવાસ = ૨૮નો ઉદય થાય છે. તેના પણ ર૭ના ઉદયની જેમ ૮ ભાંગા થાય છે. ઉચ્છવાસનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય થઈ જાય, તો ૨૭ + ઉદ્યોત = ૨૮નો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. એટલે ૨૮ના ઉદયના કુલ ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે. * ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૮ + સુસ્વર = ૨૯ પ્રકૃતિનો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. સ્વરનો ઉદય થયા પહેલા ઉદ્યોતનો ઉદય થઈ જાય, તો ૨૮ + ઉદ્યોત = ૨૯નો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે. * કોઈક જીવને સ્વરનો ઉદય થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. તેને ર૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૩૦ના ઉદયના-૮ ભાંગા થાય છે. વૈવેતિ પંચેન્દ્રિયને.. રપના ઉદયના.............. ૮ ભાંગા, ૨૭ના ઉદયના................ ૮ ભાંગા, ૨૮ના ઉદયના ઉચ્છવાસવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ર૯ના ઉદયના સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ૩૦ના ઉદયના.. .... ૮ ભાંગા, કુલ પ૬ ભાંગા ૨૮૨
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy