SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયમાં આવે છે. પરંતુ એકે૦ જાતિને બદલે બેઈo જાતિ લેવી અને સ્થાવરને બદલે ત્રસ લેવું. * બેઈન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + ઔદ્ધિક + હુંડક + છેવÉ + પ્રત્યેક + ઉપઘાત = ૨૬ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે. * શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૬ + પરાઘાત + અશુભવિહાયોગતિ = ૨૮ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે. * શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે. કોઈક જીવને ઉચ્છવાસનો ઉદય શરૂ થયા પહેલાં જ ઉદ્યોતનો ઉદય શરૂ થઈ જાય છે એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બેઈન્દ્રિયને ૨૮ + ઉદ્યોત = ૨૯ પ્રકૃતિ ઉદયમાં આવે છે. * ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને સ્વરનો ઉદય થાય છે. એટલે ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૯ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. ક્યારેક સ્વરનો ઉદય થયા પહેલા પણ ઉદ્યોતનો ઉદય થાય છે. એટલે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ એ પર્યાપ્તા બેઈન્દ્રિયને ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિ ઉદયમાં આવે છે. * બેઈન્દ્રિયને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ ઉદ્યોતનો ઉદય થાય છે. એટલે ૩૦ + ઉદ્યોત = ૩૧ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. એટલે, બેઈન્દ્રિયને ૨૧/૦૬/૨૮/૨૯ ૩૦ ૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. એ જ રીતે, તેઈન્દ્રિયને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬), ચઉરિન્દ્રિયને-૨૧/૦૬/૨૮/ર૯/૩૦/૩૧ (કુલ-૬), સામાન્ય તિર્યંચપંચેન્દ્રિયને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ૨૬૦
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy