SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વધ ભાંગા = ૫ "૪ = ૪ માર્ગના બંધ ઉદય સંવેધ ઉદયભાંગા સત્તાસ્થાન સ્થાન ભાંગા ૨ના પુવેદોદયવાળો-૧ ૮૧૪૬ (૨૮/૦૪/૨૧/૧૩/૧૨/૧૧) | ઉ [ સ્ત્રીવેદોદયવાળો-૧ ૮૧૪ ૫(૨૮૨૪૨૧/૧૩/૧૨) દે | નપું.વેદોદયવાળો-૧ |x1x ૪ (૨૮/૨૪/૨૧/૧૩) યે ઉદયભાંગા - ૩} કુલ - - ૧૫) ઉદયપદ-૨ x ૩ ઉદયભાંગા = ૬ પદભાંગા ( 1 [૪ ૧ ક્રોધોદયવાળો-૧ ૧ ૬ (૨૮૨૪/૨૧/૧૧/૫/૪) I = ૬) * માનમાર્ગણામાં મોહનીયનો સંવેધ ક્રોધમાર્ગણાની જેમ સમજવો... પરંતુ માનમાર્ગણામાં ૩નું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૩ના બંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/ ૨૪૨૧/૪/૩) સત્તાસ્થાન ઘટે છે. તેથી માનમાર્ગણામાં ૧ ઉદયભાંગો * ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા વધુ થાય છે. * માયામાર્ગણામાં મોહનીયનો સંવેધ માનમાર્ગણાની જેમ સમજવો. પરંતુ માયામાર્ગણામાં રનું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૨ના બંધે ૧ના ઉદયનો માયાના ઉદયવાળો-૧ ઉદયભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/૨૪/૨૧/૩/૨) સત્તાસ્થાન ઘટે છે. તેથી માયામાર્ગણામાં ૧ ઉદયભાંગો ૪ ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા વધુ થાય છે. * લોભમાર્ગણામાં મોહનીયનો સંવેધ માયામાર્ગણાની જેમ સમજવો.. પરંતુ લોભમાર્ગણામાં ૧નું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૧ના બંધે ૧ના ઉદયનો લોભોદયવાળો-૧ ભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/૨૪/૨૧/૨/૧) સત્તાસ્થાન ઘટે છે. એટલે ૧ ઉદયભાંગો ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા થાય છે. અને અબંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો x ૪ સત્તાસ્થાન = ૪ સંવેધભાંગા થાય છે. એટલે લોભમાર્ગણામાં ૫ + ૪ = ૯ સંવેધભાંગા વધુ થાય છે. ૧૦૦
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy