SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે મિશ્રગુણઠાણે ૭/૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. * ક્ષયોપશમસમ્યકત્વને ૪ થી ૭ ગુણઠાણા સુધી સ0મો નો ઉદય અવશ્ય હોય છે. ઉપશમસમ્યક્તીને સ0મો નો ઉદય હોતો નથી અને ક્ષાયિકસમ્યક્વીને સ0મો સત્તામાં જ ન હોવાથી ઉદયમાં ન હોય એટલે સમ્યકત્વગુણઠાણે ક્ષાયિકસમ્યકત્વીમાંથી કે ઉપશમસમ્યત્વીમાંથી એકજીવને એકીસાથે.. ૩ કષાય+૧ યુગલ + ૧વેદ = ૬નો ઉદય હોય છે. ક્યારેક ૬ + ભય = ૭નો ઉદય હોય છે. ક્યારેક ૬ + જુગુ૦ = ૭નો ઉદય હોય છે. ક્યારેક ૬ + ભય + જુગુ0 = ૮નો ઉદય હોય છે. ક્ષયોપશમસમ્યત્વીને... ૩ કષાય + ૧ યુગલ +૧ વેદ + સ0મો= ૭નો ઉદય હોય છે. ક્યારેક ૭ + ભય = ૮નો ઉદય હોય છે. ક્યારેક ૭ + જુગુ૦ = ૮નો ઉદય હોય છે. ક્યારેક ૭ + ભય + જુગુo = ૯નો ઉદય હોય છે. એટલે સમ્યત્વગુણઠાણે ૬/૭/૮/૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય * પાંચમા ગુણઠાણે અપ્રત્યાખ્યાનીયનો ઉદય હોતો નથી એટલે સાયિકસમ્યકત્વીમાંથી કે ઉપશમસમ્યકત્વીમાંથી એક જીવને એકી સાથે.. ૨ કષાય + ૧ યુગલ + ૧ વેદ = પનો ઉદય હોય છે. ક્યારેક ૫ + ભય = દુનો ઉદય હોય છે. ક્યારેક પ + જુગુ0 = ૬નો ઉદય હોય છે. ક્યારેક ૫ + ભય + જુગુ0 = ૭નો ઉદય હોય છે. ૧ ૫
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy