SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે, ૧૭ના બંધના ૨ યુગલથી ૨ ભાંગા થાય છે. * ૫મા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન ૨ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૦ + હાસ્ય-રતિ + પુ.વેદ ૧૩ બંધાય છે. (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૦ + શોક-અરિત + પુ.વેદ = ૧૩ બંધાય છે. એ રીતે, ૧૩ના બંધના ૨ યુગલથી ૨ ભાંગા થાય છે. * ૬ થી ૮ ગુણઠાણે ૯ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે તેમાંથી ૬ઠ્ઠા ગુણઠાણે ૯નું બંધસ્થાન-૨ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૬ + હાસ્ય-રતિ + પુ.વેદ (૨) ક્યારેક ધ્રુવબંધી-૬ + શોક-અતિ + પુ.વેદ એ રીતે, ૯ના બંધના ૨ યુગલથી ૨ અપ્રમત્તાદિ ગુણઠાણે શોક-અરિત બંધાતું નથી. એટલે ૭મા/ ૮મા ગુણઠાણે ૧ યુગલ (હાસ્ય-રતિ) જ બંધાય છે. તેથી ત્યાં ધ્રુવબંધી૬ + હાસ્ય-રતિ + પુવેદ = ૯ના બંધનો ૧ ભાંગો જ થાય છે અને પાંચાદિ બંધસ્થાને કોઈપણ પ્રકૃતિ વિકલ્પે બંધાતી નથી. એટલે ૯મા ગુણઠાણાના ૧લા ભાગે સં.ક્રોધાદિ-૪ + પુ.વેદ = પના બંધનો ૧ ભાંગો જ થાય છે. 1 = * ૯મા ગુણઠાણાના બીજા ભાગે સં.ક્રોધાદિ ભાંગો જ થાય છે. ભાંગો જ થાય છે. * ૯મા ગુણઠાણાના ૩જા ભાગે સં.માનાદિ ભાંગો જ થાય છે. = ૯ બંધાય છે. ભાંગા થાય છે. * ૯મા ગુણઠાણાના ૪થા ભાગે સં.માયાદિ ૯૩ ૯ બંધાય છે. - - - ૪ના બંધનો ૧ ૩ના બંધનો ૧ ૨ના બંધનો ૧ * ૯મા ગુણઠાણાના પમા ભાગે સં.લોભરૂપ ૧ પ્રકૃતિના બંધનો ૧ ભાંગો જ થાય છે.
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy