SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૧થી૫ ગુણઠાણા સુધી પ્રત્યાખ્યાનીય-૪ બંધાય છે. પણ પ માં ગુણઠાણે પ્રત્યાખ્યાનીય-૪ને મિથ્યાત્વ-અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીયનો ભાગ મળે છે. અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે આયુષ્યનો પણ થોડો ભાગ મળે છે. તેથી ઉત્કૃષ્ટયોગવાળા દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા ૭મૂળકર્મોને બાંધતી વખતે પ્રત્યાખ્યાનીય-૪નો ઉ0પ્રદેશબંધ કરે છે. પુરુષવેદાદિ-૧૮ પ્રકૃતિના ઉOLદેશબંધના સ્વામી - पण अनियट्टी सुखगई-नराउ-सुर-सुभगतिग-विउव्विदुगं । समचउरंसमसायं वइरं मिच्छो व सम्मो वा ॥९१॥ पञ्चानिवृत्तिः सुखगतिनरायुः सुरसुभगत्रिकवैक्रियद्विकं । समचतुरस्रमशातम् व्रजं मिथ्यादृष्टि र्वा सम्यग् वा ॥९१ ॥ ગાથાર્થ - અનિવૃત્તિગુણઠાણાવાળા જીવો [પુત્રવેદ+સંજ્વલન૪=] ૫ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ કરે છે. અને મિથ્યાષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિજીવો શુભવિહાયોગતિ, મનુષ્યાયું, દેવત્રિક, સુભગત્રિક, વૈક્રિયદ્વિક, સમચતુરસ, અશાતા વેદનીય અને વજઋષભનારાચસંઘયણનો ઉouદેશબંધ કરે છે. વિવેચન - પુરુષવેદ અને સંજવલનચતુષ્ક ૧થી ગુણઠાણા સુધી બંધાય છે. પરંતુ ૯માં ગુણઠાણાના પહેલાભાગે મોહનીયની પુત્રવેદાદિ-૫ પ્રકૃતિ બાંધતી વખતે પુર્વેદને નોકષાયમહનીયનો સંપૂર્ણ ભાગ મળે છે. તેથી ૯મા ગુણઠાણાના પહેલાભાગમાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો પુવેદનો ઉ0પ્રદેશબંધ કરે છે. નવમાગુણઠાણાના બીજાભાગે મોહનીયની સંજવલનક્રોધાદિ-૪ પ્રકૃતિ બાંધતી વખતે સંક્રોધને મોહનીયના દલિકનો ચોથો ભાગ મળે છે. તેથી ૯માગુણઠાણાના બીજાભાગમાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો સંક્રોધનો ઉચ્ચપ્રદેશબંધ કરે છે. નવમાગુણઠાણાના ત્રીજાભાગે મોહનીયની
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy