SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે શાતાનો બંધવિચ્છેદ થાય છે. ત્યારે શાતાનો બંધ “સાંત” થાય છે. એટલે શાતાનો બંધ સાદિ-સાંત જ હોય છે. અધ્રુવોદયીનો વિપાકોદય ક્યારેક હોય છે. ક્યારેક નથી હોતો. તેથી તે પ્રકૃતિનો ઉદય અનાદિ-અનંત અને અનાદિ-સાંત ન હોય. માત્ર “સાદિસાંત” જ હોય. કારણકે જ્યારે જે પ્રકૃતિનો વિપાકોદય શરૂ થાય છે ત્યારે તે પ્રકૃતિના ઉદયની સાદિ થાય છે અને જ્યારે તે પ્રકૃતિનો વિપાકોદય નાશ પામે છે. ત્યારે તે પ્રકૃતિનો ઉદય ‘‘સાંત’” થાય છે. દાત∞ જ્યારે શાતાનો વિપાકોદય શરૂ થાય છે. ત્યારે શાતાના ઉદયની સાદિ થાય છે અને જ્યારે શાતાનો વિપાકોદય અટકી જાય છે ત્યારે શાતાનો ઉદય ‘સાંત” થાય છે. એટલે શાતાનો ઉદય સાદિ-સાંત જ હોય છે. પ્રકૃતિ -: પ્રકૃતિ ધ્રુવબંધી-અધ્રુવબંધીમાં ભાંગા : સાદિ | સાદિ અનંત સાંત ↓ ↓ ધ્રુવબંધી-૪૭→ ૪૭ અધ્રુવબંધી-૭૩→ |કુલ→ -: અનાદિ- | અનાદિ અનંત સાંત ↓ ↓ ૪૭ ૪૭ ૨૬ ધ્રુવોદયી-૨૬→ ધ્રુવોદયીમિથ્યાત્વ→ ૧ અધ્રુવોદયી-૯૫→ +૪૭ કુલ→ ૨૭ ધ્રુવોદયી-અધ્રુવોદયીમાં ભાંગા :અનાદિ અનાદિ- | સાંદિ- | સાદિઅનંત સાંત અનંત સાંત ↓ ↓ ↓ ૨૬ ૧ +૨૭ ૪૭ ૭૩ ૨૩ +૧૨૦ ૧ ૯૫ +૯૬ કુલ ↓ ૧૪૧ +૭૩ =૨૧૪ કુલ ↓ પર ૩ ૯૫ =૧૫૦
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy