SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ સંઘયણ, પ સંસ્થાન અને નીચગોત્રનો બંધ સમ્યગ્દષ્ટિજીવોને હોતો નથી. તેથી શુભાશુભવિહાયોગતિ વગેરે-૨૧ પ્રકૃતિના જ૦૨સબંધના સ્વામી ચારેગતિના મિથ્યાદષ્ટિ જીવો કહ્યાં છે. શુભ-અશુભવિહાયોગતિના જ૦રસબંધના સ્વામી - ચિત્રનં૦૨૬માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી.... અશુભવિહાયોગતિના અંતઃકો૦કોસાજસ્થિતિબંધથી શુભવિહાયોગતિના ૧૦કો કોસા) ઉસ્થિતિબંધ સુધીના સ્થિતિસ્થાનમાં=૨૧થી૧૧ સ્થિતિસ્થાનોમાં શુભવિહાયોગતિની સાથે અશુભવિહાયોગતિ પરાવર્તમાનપણે બંધાય છે. અને શુભવિહાયોગતિના ૧૦કો૦ કોસાળ ઉ૦સ્થિતિબંધથી અશુભવિહાયોગતિના અંતઃકો૦કો સાવ જOસ્થિતિબંધ સુધીના સ્થિતિસ્થાનોમાં=૧૧થી ૨૧ સ્થિતિસ્થાનોમાં અશુભવિહાયોગતિની સાથે શુભવિહાયોગતિ “પરાવર્તમાનપણે” બંધાય છે. સમયાધિક ૧૦ કોકોઢસા૦થી ૨૦ કોકો૦સા૦ સુધીના સ્થિતિસ્થાનોમાં= ૧૦થી૧ સ્થિતિસ્થાનોમાં અશુભવિહાયોગતિ જ બંધાય છે. તેથી ત્યાં અશુભવિહાયોગતિનો “અપરાવર્તમાનબંધ” છે. અશુભવિહાયોગતિના અંત:કો કોઇસાબે જ સ્થિતિસ્થાનની ઉપરના ૨૨થીપ૦ [૮માગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધીના] સ્થિતિસ્થાનોમાં શુભવિહાયોગતિનો “અપરાવર્તમાનબંધ” છે. એ રીતે, કુલ-૩ વિભાગ થયા. તેમાંથી ત્રીજાવિભાગમાં ૫૦મા. સ્થિતિસ્થાને રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી શુભવિહાયોગતિનો ઉ૦રસબંધ થાય છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં શુભવિહાયોગતિના જ૦રસબંધને યોગ્ય સંક્લેશ ન હોવાથી શુભવિહાયોગતિનો જવરસબંધ થતો નથી. પ્રથમવિભાગમાં શુભવિહાયોગતિ બંધાતી જ નથી અને અશુભવિહાયોગતિ બંધાય છે. પણ તેનો જવરસબંધ થતો નથી કારણકે ઉસંક્લેશસ્થાને અશુભવિહાયોગતિનો ઉ૦રસબંધ થાય છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં સંક્લિષ્ટતા ઘણી હોવાથી અશુભવિહાયોગતિનો જ0રસબંધ થતો નથી. P૨૩૯
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy