SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વધુ અંતર્મુહૂર્ત સુધી જ, થાય છે. તેથી ઉ∞સ્થિતિબંધમાં અનાદિ કે અનંત [ધ્રુવ] ભાંગો ઘટતો નથી. મૂલ-૭ કર્મના અનુત્કૃષ્ટસ્થિતિબંધમાં ભાંગા : જ્ઞાના૦૭કર્મોનો ઉ∞સ્થિતિબંધ અટકી ગયા પછી તે કર્મોનો અનુભૃષ્ટસ્થિતિબંધ શરૂ થાય છે. તે વખતે જ્ઞાના ૭કર્મના અનુભૃષ્ટસ્થિતિબંધની સાદિ થાય છે અને જઘન્યથી અંતર્મુહૂર્ત કે ઉત્કૃષ્ટથી અસંખ્યકાળચક્ર ગયા પછી ફરીથી ઉ સ્થિતિબંધ થાય છે. તે વખતે જ્ઞાના૦૭ કર્મોનો અનુત્કૃષ્ટસ્થિતિબંધ અભ્રુવ [સાંત] થાય છે. એટલે ઉસ્થિતિબંધ અને અનુસ્થિતિબંધ કાલાન્તરે વારાફરતી બદલાયા કરે છે. તેથી તે બન્નેમાં અનાદિ કે અનંત [ધ્રુવ] ભાંગો હોતો નથી. આયુષ્યના જઘન્યાદિ-૪ સ્થિતિબંધમાં ભાંગા: આયુષ્યકર્મ એકભવમાં એક જ વાર બંધાય છે અને સતત અંતર્મુહૂર્તકાળ સુધી જ બંધાય છે. એટલે જ્યારે આયુષ્યનો જધન્યાદિ-ચારે સ્થિતિબંધ શરૂ થાય છે. ત્યારે આયુષ્યના જઘન્યાદિસ્થિતિબંધની સાદિ થાય છે અને જ્યારે આયુષ્યનો જઘન્યાદિસ્થિતિબંધ પૂર્ણ થાય છે. ત્યારે આયુષ્યનો જઘન્યાદિસ્થિતિબંધ અશ્રુવ=સાંત થાય છે. એટલે આયુષ્યના જઘન્યાદિ ચારે સ્થિતિબંધમાં સાદિ-અધ્રુવ બે જ ભાંગા ઘટે છે. મૂલકર્મના ઉત્કૃષ્ટાદિસ્થિતિબંધમાં સાદ્યાદિ ભાંગા : સ્થિતિબંધ -: જ્ઞાના૦૭ કર્મનો અજઘન્યસ્થિતિબંધ→ આયુષ્યનો અજઘન્યસ્થિતિબંધ→ જ્ઞાના૦૮ કર્મનો જઘન્યસ્થિતિબંધ→ જ્ઞાના૦૮ કર્મનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ→ જ્ઞાના૦૮ કર્મનો અનુભૃષ્ટસ્થિતિબંધ→ કુલ→ ૧૩૯ સાદિ અનાદિ ધ્રુવ અધ્રુવ ફુલ ↓ ↓ 1 ৩ ૭ ૭ ૧ ८ ८ ८ ૩૨ 6+ ૭ ૧ ८ ८ ८ +૭ +૩૨ ૨૮ ૨ ૧૬ ૧૬ ૧૬ =૭૮
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy