SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રનં૦૬માં બતાવ્યા મુજબ મિથ્યાત્વગુણઠાણામાં રહેલા ભવનપતિથી ઇશાનસુધીના દેવો અસત્કલ્પનાથી..... → ૨૨થી૨૪ સ્થિતિસ્થાન સુધી અતિવિશુદ્ધિથી મનુષ્યપ્રાયોગ્ય પ્રકૃતિનો અંતઃકોકોસાળ સ્થિતિબંધ કરે છે. → ૨૧થી૬ સ્થિતિસ્થાન સુધી સ્વપરિણામાનુસારે એકેપ્રાયોગ્ય કે સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય કે મનુષ્યપ્રાયોગ્યનો ક્રમશઃ અંતઃકોકોસાથી ૧પકોકોસા૦ સ્થિતિબંધ કરે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનોમાં સંક્લિષ્ટતા વધી જવાથી મનુષ્યપ્રાયોગ્યપ્રકૃતિ બંધાતી નથી એટલે.. → ૫ થી૩ સ્થિતિસ્થાન સુધી સ્વપરિણામાનુસારે એકેપ્રાયોગ્ય કે સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિનો ક્રમશઃ સમયાધિક ૧૫કોકોસાથી ૧૮કો૦કોસા૦ સ્થિતિબંધ કરે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનોમાં રહેલા ઇશાનસુધીના દેવોને સંક્લિષ્ટતા વધી જવાથી સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધી શકતા નથી એટલે.. → ૨ થી ૧લા સ્થિતિસ્થાન સુધી એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિનો સમયાધિક ૧૮કોકોસાથી ૨૦કોકોસાળ સ્થિતિબંધ કરે છે. તેમાં પણ અતિસંક્લિષ્ટપરિણામ ૧લા સ્થિતિસ્થાને જ હોય છે. બીજાસ્થિતિસ્થાને ન હોય. એટલે.. ચિત્રનં૦૬માં બતાવ્યા મુજબ ૧લા ઉ૦સ્થિતિસ્થાને રહેલા ઇશાનસુધીના દેવો ઉ×ક્લેશથી એકેન્દ્રિય-સ્થાવર-આતપનો ઉસ્થિતિબંધ કરે છે. ઉસ્થિતિબંધ અને જળસ્થિતિબંધના સ્વામી : तिरिउरलदुगुज्जोयं, छिवट्ठ सुरनिरय सेस चउगइया । आहारजिणमपुव्वो, नियट्टिसंजलण पुरिस लहुं ॥ ४४ ॥ तिर्यगौदारिकोद्योतम्, सेवार्तं सुरनारकाः शेषाणां चतुर्गतिकाः । आहारजिनमपूर्वोऽनिवृत्तिः, सञ्चलनपुरुषस्य लघुम् ॥४४॥ ગાર્થાર્થ :- તિર્યંચદ્ધિક, ઔદારિકદ્ધિક, ઉદ્યોત, છેવદું, એ-૬ પ્રકૃતિનો ઉ∞સ્થિતિબંધ દેવ-નારકો જ કરે છે. બાકીની પ્રકૃતિનો ઉ૦સ્થિતિબંધ ચારેગતિના મિથ્યાર્દષ્ટિજીવો કરે છે. આહારકદ્ધિક અને જિનનામનો જઘન્યસ્થિતિબંધ અપૂર્વકરણગુણઠાણાવાળા જીવો કરે છે અને સંજ્વલનચતુષ્ક તથા પુરુષવેદનો જઘન્યસ્થિતિબંધ અનિવૃત્તિગુણઠાણાવાળા જીવો કરે છે. ૧૨૮
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy