SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તે-૭૨ કર્મપ્રકૃતિનો બંધ : રત્નપ્રભાદિ-૩માં રહેલા અવિરતસમ્યગ્દૃષ્ટિ નારકો તીર્થંકર નામકર્મને બાંધી શકે છે અને ઘોલના પરિણામનો સદ્ભાવ હોવાથી મનુષ્યાયુને પણ બાંધી શકે છે. એટલે ૭૦ પ્રકૃતિમાં તીર્થંકર નામકર્મ અને મનુષ્યાયુ ઉમેરવાથી નરકગતિમાં અવિરતસમ્યગ્દૃષ્ટિ ગુણઠાણે૭૨ કર્મપ્રકૃતિ બંધાય છે. એ જ પ્રમાણે, રત્નપ્રભાદિ-૩ નરકમાં બંધસ્વામિત્વ જાણવું. -: રત્નપ્રભાદિ ત્રણ નરકમાં બંધસ્વામિત્વ ઃ ગુણસ્થાનકનું નામ જ્ઞાના૦ દર્શ૦ વેદ૦ | મો૪૦ ઓઘબંધ ૧ મિથ્યાત્વ સાસ્વાદન મિશ્ર ૨ ૩ ૪ સમ્યક્ત્વ ૫ ૫ ૫ ૫ 9 | જ | જ ૩ | ૪ | ૭ w ૫ ક ૨ જ | જ | ≠| | | | આયુ નામ ૩૫ ૐ જ જ TM | 9 | s o ઝ 1 ♥ | | ૦ | ૨ ૧ ૪૭ ગોત્ર અંતઃ કુલ ૫ ૨૧૦૧ ૫ |૧૦૦ ૫ ૧૯૬ ૫ ૨૭૦ ૫ ૭૨ ૩૩ ૨ | જ ૨ પંકપ્રભાદિ-ત્રણ નરકમાં બંધસ્વામિત્વ ઃ શાસ્ત્રમાં કહ્યું છે કે, પંકપ્રભાદિ નરકમાંથી નીકળેલો જીવ તીર્થંકર ન થાય. કારણકે ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત થવા છતાં પણ ક્ષેત્રના માહાત્મ્યથી તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયનો અભાવ હોવાથી, તીર્થંકરનામકર્મ બંધાતુ નથી. એટલે પંકપ્રભાદિ નરકમાં રહેલા નારકો તીર્થંકરનામકર્મ વિના ઓઘે-૧૦૦, મિથ્યાત્વગુણઠાણે ૧૦૦, સાસ્વાદનગુણઠાણે-૯૬, મિશ્રગુણઠાણે-૭૦ અને સમ્યક્ત્વગુણઠાણે૭૧ કર્મપ્રકૃતિને બાંધે છે.
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy