SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ SLLO ૪૦ વે૦ મો આ૦ નામ ગોત્ર અંત૦ કુલ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ૫ + ૯ + ૨ +૨૬+ ૨ +૫૦+ ૨ + ૫ =૧૦૧ મિથ્યાત્વે ૧૦૦ કર્મપ્રકૃતિનો બંધ : તીર્થંકરનામકર્મના બંધનું કારણ સમ્યક્ત્વ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવો જ તીર્થંકરનામકર્મને બાંધી શકે છે. મિથ્યાદષ્ટિ તીર્થંકરનામકર્મને બાંધી શકતા નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે ૧૦૧માંથી તીર્થંકરનામકર્મને કાઢી નાંખવાથી, ૧૦૦ પ્રકૃતિ નરકગતિમાં મિથ્યાત્વગુણઠાણે બંધાય છે. શાળ ૬૦ વે૦ મો૦ આ૦ નામ ગોત્ર અંત૦ કુલ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ↓ ૫ + ૯ + ૨ +૨૬+ ૨ +૪૯+ ૨ + ૫ =૧૦૦ સાસ્વાદને ૯૬ કર્મપ્રકૃતિનો બંધ : નપુંસકચતુષ્કના બંધનું કારણ મિથ્યાત્વનો ઉદય છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી જ જીવ નપુંસક, મિથ્યાત્વ, હુંડક અને છેવટ્ટાને બાંધી શકે છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોવાથી ત્યાં નપુંસÉચતુષ્પ બંધાતુ નથી. એટલે ૧૦૦માંથી નપુંસકચતુષ્ક કાઢી નાંખવાથી ૯૬ પ્રકૃતિ નકગતિમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે બંધાય છે. (૭) ગતિ-૨ (મનુ, તિ0) + પંચે૰જાતિ + શ૦૩ + ઔoઅં૦+સં૦૬+ સંસ્થાન૬ + વર્ણાદિ-૪ + આનુ૦૨ + વિહા૦ ૨ = ૨૭ + પ્ર૦૭ (અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત, જિનનામ) ત્રસ-૧૦ + અસ્થિરષટ્ક = ૫૦ (૮) કર્મસ્તવમાં મિથ્યાત્વગુણઠાણાના અંતે નકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. તેમાંથી નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક અને આતપ એ ૧૨ પ્રકૃતિ નારકો ભવસ્વભાવે જ બાંધતા નથી. તેથી તે પ્રકૃતિઓ ઓઘબંઘમાંથી કાઢી નાંખેલી હોવાથી, તે સિવાયની બાકીની નપુંસકાદિ-૪ પ્રકૃતિનો મિથ્યાત્વના અંતે બંધવિચ્છેદ થાય છે. ૩૩
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy