SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્મણકાયયોગમાં સત્તાસ્વામિત્વ :કાર્મણકાયયોગમાં સત્તાસ્વામિત્વ :कम्मे सव्वा एवं, पढमचउत्थेसु तित्थणिरयाऊ । विण छायालहियसयं, बीए ओघव्व तेरसमे ॥२१॥ ગાથાર્થ -કાર્મણકાયયોગ માર્ગણામાં ઓથે સર્વે પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પહેલા અને ચોથા ગુણઠાણે સમજવું. બીજા ગુણઠાણે તીર્થકર નામકર્મ અને નરકાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે અને તેરમા ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.... | | વિવેચન - વિગ્રહગતિમાં અને કેવલીસમુઘાતમાં ત્રીજા-ચોથાપાંચમા સમયે કાર્મણકાયયોગ હોય છે. તેથી કાર્મણકાયયોગમાર્ગણામાં પહેલું, બીજું, ચોથું અને તેરમું એમ કુલ. ૪ ગુણઠાણા હોય છે. - કાર્મણકાયયોગમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ - | કઈ પ્રકૃતિ ન હોય ? |શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ | અનેક કાળકાયયોગીની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૮ ૪ ૧૯૩ ૨૫૧૪૮ | એકને ૩ આયુ0+ જિનવિના || ૯ ૨ ૨ ૧ ૧૯૨ ૨૫૪૪ | ૩ આયુઆહા૦૪ ૩યુઆહા૦૪નજિ વિના | ૫ ૯ ૨ ૨૮ ૧|૮૮ ૨૫ ૧૪૦ સમોની ઉદ્ધલના કર્યા પછી પ ક ૨ ૨૭ ૧ ૮ ૨ ૫ ૧૩૯ | મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિત્ર ૫ | ૨ | ૨૬ ૧ દેવદ્ધિકની ઉદ્ધલના પછી વૈકિયાકની ઉઠ્ઠલના પછી | ૫ ૯ ૨ ૨ ૧ | ૮૦ ૨ | ૫ ૧૩૦ ઉચ્ચગોત્રની ઉદ્ધલના પછી મનુષ્યદ્ધિકની ઉલના પછી | ૫ ૯ ૨ ૨ ૧ ૫૭૮ ૧૫,૧૨, | | | | | ૫ ૧૩૮ | | | | | ૨ | ૨૬ ૧ | ૮૦ | ૧ | ૫ |૧૨૯ | ع (૨૨) કાર્મણકાયયોગમાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા માત્ર નારકને જ હોય છે. મનુષ્યને હોતી નથી. ૨૪૩
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy