SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ * જે મનુષ્ય પૂર્વે નરકા, બાંધેલું હોય અને પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામીને જિનનામ નિકાચિત કરે, તેને નરકમાં જતી વખતે મનુષ્યભવના છેલ્લા એક અંતર્મુહૂર્તમાં અને નરકભવના પહેલા એક અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વગુણઠાણ હોય છે. તે વખતે મનુષ્યભવમાં ઔદારિકકાયયોગ હોય છે. અને નરકભવમાં વૈક્રિયમિશ્રયોગ હોય છે. પણ ઔદારિકમિશ્રયોગ હોતો નથી. એટલે ઔદારિકમિશ્રયોગ માર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. -: ઔદારિકમિશ્રમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય ? શા. દ. વે. મો. આ. ના.ગો. અં. કુલ | અનેકને રઆ જિ૦ વિના | પ| | ૨ ૨૮ ૨૯૨ ૨ | ૫૧૪૫ એકને ૩ આયુવેજિતુ વિના | | | ૨ ૨૮ ૧૯૨ ૨ | પ|૧૪૪ એકને રઆયુ૦મજ વિના ૩આયુવેજિઆહ૦૪ વિના | ૫ | ૯ ૨ ૨૮ ૧|૮૮ ૨ | ૫૧૪૦ | આયુ+જિ આહા૦૪ વિના | ૫ | | ૨ ૨૮ ૨૧૮૮ ૨ | પ|૧૪૧ સમો ની ઉદ્ધલના પછી ૯ ૨ ૨૭ ૧૮૮ ૨ / ૫) ૧૩૯ સ0મો ની ઉદ્ધલના પછી મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિ0 | ૫ | ૯ | ૨ ૨૬| ૧ | ૮૮૫ ૨ | ૫ | ૧૩૮ મિશ્રની ઉદ્ધલના પછી કે અનાદિ મિ0 | ૫ ૯ ૨ ૨૬ ૨ |૮૮| ૨ | ૫ ૧૩૯ દેવદ્ધિકની ઉઠ્ઠલના પછી ૫ | ૯ | ૨ ૨૬ ૧|૮૬ ૨ | દેવદ્ધિકની ઉઠ્ઠલના પછી ૨૬ ૨ | ૮૬ વૈક્રિયાષ્ટકની ઉઠ્ઠલના પછી ૫ ૯ ૨ ૨૬ ૧ | ૮૦ ૨ વૈકિયાષ્ટકની ઉઠ્ઠલના પછી ૫ ૯ ૨ ૨૬ ૨૮૦ ૨ | ૫ ૧૩૧ ઉચ્ચગોત્રની ઉદ્દલના પછી | ૫ ૯ ૨ ૨૬| તિo| ૮૦| ૧ | પ|૧૨૯ મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના પછી ૫ ૯ ૨ ૨૬ તિ) ૭૮ ૧ | ૫૧૨૭ (૨) સાસ્વાદનગુણઠાણે દેવાયું - નરકાયુ, જિનનામ અને આહારકચતુષ્ક વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. * આહારકચતુષ્કની સત્તાવાળો જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને, સાસ્વાદન ભાવને પામે છે. તેને સાસ્વાદન ગુણઠાણે આહારકચતુષ્કની ૨૩૮ ૨૭ ૨ | ૮૮ ૨ | ૫T૧૪૦ ૫૧૩૭
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy