SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. બીજાગુણઠાણે મનુષ્યાયુ અને આહારકચતુષ્ક વિના ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય છે. વિવેચન :-એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પૃથ્વીકાય, અકાય, અને વનસ્પતિકાય માર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વે જિનનામ, નરકાયુ અને દેવાયુ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે, * એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય મરીને દેવ કે નરકમાં ઉત્પન્ન થતો નથી. તેથી તેને દેવાયુ કે નરકાયુને બાંધવાનું હોતુ નથી. એટલે દેવાયુ અને નરકાયુની સત્તા હોતી નથી અને નિકાચિત જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી. તેથી ત્યાં જિનનામની સત્તા હોતી નથી.... -: એકેન્દ્રિયાદિમાં મિથ્યાત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ : કઇ પ્રકૃતિ ન હોય ? નરકાયુ+દેવાયુ+જિ૰ વિના ૩ આયુ+જિ૦ વિના ૨આયુ૦+જિ૦+આ૦૪ વિના ૩આયુ+જિ૦+આહા૦૪ વિના સમોની ઉદ્ભલના પછી સમોની ઉદ્ગલના પછી મિશ્રની ઉદ્ઘલના પછી કે અનાદિ મિ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ ૨ ૧૯૨૨ ૨ ૫ ૧૪૫ ૫૨૧૪૪ ૨ ૨૮ ૨ |૮૮ ૨ ૫૨૧૪૧ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૩ | ૪ | ૭ ||૩||૩|||ર ~~~~~~~~~~~~~ ૫ ૫ ૫ ૫ ૫ મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિમિ૦ દેવદ્વિકની ઉર્દુલના પછી દેવદ્વિકની ઉદ્ગલના પછી વૈક્રિયાષ્ટકની ઉદ્ગલના પછી વૈક્રિયાષ્ટકની ઉદ્દલના પછી તેઉ-વાઉને ઉચ્ચગોત્રની ઉદ્ગલના પછી તેઉ-વાઉને મનુષ્યદ્ધિકની ઉદ્ગલના પછી ૫ ૫ ૨૩૫ ૨૦૨૮ ૨૦૨૮ ૨૦૨૮ ૨ ૨૭ ૧ ૨ ૨ ૨૭ ૨ ૨૨૬ ૨ ૨૬ ૮૮ ૨ ૫|૧૪૦ ૫ ૧૩૮ ૨૦૨૬| ૨ |૮૮| ૨ ૫૧૧૩૯ ૧ ૯૨ ૨ ~~~~~~~~~~ ૨૬ ૨ ૧ ૨૦૨૬ ૧ ૨૦૨૬ ૧ ૮૮ ૨ ૫ ૧૧૪૦ ૨ ૮૮| ૨ ૫ ૧૩૯ ~~~~~~~~~~~~ ८८ ૧ |૮૬| ૨ ૫ ૧૩૬ ૫ ૧૩૭ ૮૦૦ ૨ ૫૧૧૩૦ ૫/૧૩૧ ૫ ૧૨૯ ૫ ૧૨૭ ૨ ટા ર ૨૬ તિ૦ ૮૦ ૮૦૦ ૨ ૧ ૨ | ૨૬ તિ૦ ૭૮૨ ૧
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy