SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વિશુદ્ધિના વશથી જિનનામને નિકાચિત કરે છે. તે જીવને નરકમાં જતી વખતે મનુષ્યભવના છેલ્લા એક અંતર્મુહૂર્તમાં અને નરકભવના પહેલા એક અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોય છે. તે સિવાયના બીજા કોઇ પણ જીવને મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. એટલે દેવગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા ન હોય. -: દેવગતિમાં મિથ્યાર્દષ્ટિગુણઠાણે સત્તાસ્વામિત્વ ઃશા. દ. | વે. | મો. આ. ના. ગો. અં. કુલ કઇ પ્રકૃતિ ન હોય ? ૫ ૨ ૫ ૧૪૬ ૨ ૫ |૧૪૪ ૨ ૫ ૧૪૫ ૫ ૧૪૦ ૨ ૫ ૧૪૧ ૨ ૫ ૧૩૯ સોમોની ઉદ્દલના પછી ૫ ૨ ૫ ૧૪૦ ર ૫ ૧૩૮ મિશ્રમોની ઉદ્ગલના પછી કે અનાદિમિ૦ ૫ મિશ્રની ઉદ્ગલના પછી કે અનાદિ મિથ્યા ૫ ર ૨૬ ૨ ૮૮ ૨ ૫ ૧૩૯ * આહારકચતુષ્કની સત્તાવાળો મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને, સાસ્વાદને આવ્યા પછી જો કાળ કરે, તો તે અવશ્ય દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેને અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોય છે. તે સિવાય દેવગતિમાં સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા સંભવતી નથી. -: દેવગતિમાં સાસ્વાદનગુણઠાણે સત્તાસ્વામિત્વ : જ્ઞા. દ. |વે. મો. આ. ૫ | ૯ ૨૦૨૮ દે૦ ૫ ૯ ૨૦૨૮ ૫ ૯ ૫ ૯ ૨૨૮ અનેકને નરકાયુ+જિન૦ વિના એકને ૩ આયુ૦+જિન૦ વિના ૨ આયુ+જિન૦ વિના ૩ આયુ૦+જિ૦+આહા૦૪ વિના ૨ આયુ+જિ+આહા૦૪ વિના સમોની ઉદ્દલના પછી ૩|૪|||| ૯ ૨ ૨૮ ૩ ૨૯૨ ૯ ૨૮ દે૦ ૯૨ ૯ ૯ 2 ૯ ૯ ૯ 2222~~~~ ૨૧૩ ૨ ૨ ૨૮ ૨ |૯૨ ૨ ૨૮ દે૦ ૮૮ ૨ ૨૮ ૨ ८८ ૨૦ દે૦ ૮૮ ૨ ૨ ૨૭ ૨ ८८ ૨ ૩૨૬ દે૦ ૮૮ || ||૩|૩ જી | 9 | કઇ પ્રકૃતિ ન હોય ? શ્રેણીથી પતિતને ૩ આ૦+જિન૦ વિના અનેકને નરકાયુ+જિનના વિના ૩આ૦+જિન૦+આહા૦૪ વિના ૨. આ+જિ+આહા૦૪ વિના (૧૦) સેઢિડિઓ તદ્દા છડાવત્તિ સાતળો વિ àવેસુ । [ઉપશમનાકરણ ગાથાનં-૯૩] 222 ૯૨ ૨ ના.ગો. એ. કુલ ૨ |૫ ૧૪૪ ૨ |૫ ૧૧૪૬ ૨ ૫ ૧૪૦ ૨ ૫ ૧૪૧ ૨ ૨૮ દે૦ ૮૮
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy