SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ * મિથ્યાદષ્ટિ જીવ આહારકચતુષ્કની સત્તા સહિત તિર્યંચમાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત બાદ ત્રીજે ગુણઠાણે જઈ શકે છે. તેથી તિર્યંચ ગતિમાં મિશ્રગુણઠાણે ૧૪૩+આહા૦૪=૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. * જેને પૂર્વે તિર્યંચાયુષ્ય બાધેલું છે એવો ૯૨ની સત્તાવાળો કૃતકરણ ક્ષયોપશમસમ્યકત્વી કે ક્ષાયિકસમ્યકત્વી કાળ કરીને, યુગલિકતિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે અને કોઈક મિથ્યાદષ્ટિ જીવ આહા૦૪ની સત્તા સહિત તિર્યંચમાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્તમાં ચોથે ગુણઠાણે આવી શકે છે. ત્યાંથી પાંચમે ગુણઠાણે પણ આવી શકે છે. તેથી તિર્યંચગતિમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે અને દેશવિરતિ ગુણઠાણે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. - તિર્યંચગતિમાં સમ્યકત્વગુણઠાણે સત્તાસ્વામિત્વ :કઈ પ્રકૃતિ ન હોય ? શાદ. | વે. મો. આ. ના.ગો. અં. કુલ અનેકની અપેક્ષાએ જિન વિના ૨ |૨૮ ૪. એકને ૩ આયુ0+ જિન વિના ૯૨ી ૨] ૫]૧૪૪ | આયુજિન વિના ૫ ૯ ૨ ૨૮૫ ૨ | ૯૨ ૨ | ૫ |૧૪૫ ૩ આયુજિન૦આહા૦ ૪ વિના ૫ ૯ | ૨ |૨૮] ૧ |૮૮ ૨ ૫૧૪૦ | ૨ આયુજિઆહા૦ ૪ વિના ૫ ૯ ૨ ૨૮૫ ૨ ૮૮ ૨ અનેકને જિન અનં. ૪ વિના ૫ ૯ ૨ |૨૪. ૪ [૨] ૨] ૫ ૧૪૩ એકને ૩ આયુજિ અનં. ૪ વિના ૯૨ ૨ | ૫૧૪૦ આયુ+જિOઅનં૦૪ વિના ૫૧૪૧ ૩ આયુવેજિઅનં૦૪આહા૦૪ વિના ૫ ૯|૨| ૮૮ ૨ આયુ+જિ અનં૦૪આહા૦૪ વિના ૫ ૯૨ ૮૮ ૩ આ૦+જિનઅનં૦૪મિ મિશ્ર વિના ૫ ૯ ૨ ૩ આ૦+જિનઅનં૬આહા૦૪ વિના ૫ ૯ ૨ ૮૮ ૨) ૩ આયુ+દર્શનસપ્તકવિ વિના ૫ ૯ ૨ [૨૧] તિo ૯૨ ૨] ૫૧૩૭ આયુ+દવસ જિ૦ વિના ૫| ૯ | ૨ |૨૧ ૨ [૨] ૨] ૫T૧૩૮ ૩ આ૦%૦૩૦મેજ આહા૦૪ વિના | પ| | |૨૧ તિo૮૮૫ ૨ | ૨૦+દવસ જિ0+આહા૦૪ વિના | ૫| ૯ | ૨ |૨૧ ૨ [૮૮ ૨ ૫ ૫ [૧૩૪ ૫| ૯ | ૨ |૨૮) ૧ | ૫ ૯ ૨ , ما ما | ૯૨ ૨ ماما ૨૧૦
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy