SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આવી શકે છે. તેથી ત્રીજા ગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોય છે. -: નરકગતિમાં મિશ્રગુણઠાણે સત્તાસ્વામિત્વ - કઇ પ્રકૃતિ ન હોય ? અનેકની અપેક્ષાએ દે+જિન વિના ૫ એકની અપેક્ષાએ ૩આ+જિ૦ વિના ૫ સમોની ઉદ્ગલના પછી સમોની ઉદ્ભલના પછી શા. દ. | વે. મો. આ. ના. ગો. અં. કુલ ૨ આયુ+જિન૦ વિના ૩ આયુ૦+જિન૦+આહા૦૪ વિના ૨ આયુ+જિ૦+આહા૦ ૪ વિના અનેકને દે+જિ૦+અનં૦૪ વિના ૫ એકને ૩ આ૦+જિ+અનં૦૪ વિના | ૫ ૨ આયુ૦+જિનo+અનં૦૪ વિના ૩ આજિ+અનં૦૪+આા૦૪ વિના ૨ આજિ+અનં૦૪+આા૦૪ વિના | ૩ | ૪ | ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ~~~~~~~~~~~~ ૫ પ ૫ ||૩ ૫ ૫ ૯ ૨ ૯ ર ર ૩ ૨૦૫ ૩ ર ૨૮ ૨ ૨૮ ૨ ૨૮ |ન૦ |૯૨ ૨૮ |નવ ૨૮ ૐ = ? = @_ • \ ૨૪ | | | ? | | | • \ ૨૪ ર ૨ ૨૪ ૨ ૩ ર ૨૪ |ન૦ ૬ | ૨ | જી| ર ૨૪ |ન૦ ૦૯૨ ૨૭ ન ૫ ૯ ૨ ૨૭ ૨ ૯૨ ૯૨ | ૩| s| ૪|૪| ૩|૩||૩||s ૨ ૫ ૧૪૬ ૧૪૪ ૧૪૫ ~~~~~~ |||||૪||૪|| ૨ ૨ ૨ ૨ ર ૨ ૨ ૨ ♥ ♥ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૦ ૧૪૧ ૧૩૬ ૧૩૭ ૫ ૧૩૯ ૨ ૫ ૧૪૦ (૪) સમ્યક્ત્વગુણઠાણે શા૫+૬૦૯ + વે૦૨ + મો૦૨૮ + ૯૩ + ગો૦૨ + અં૫ આયુ૦૩ દેવાયુ વિના] + નામ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. કોઇક કૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી કે ક્ષાયિકસમ્યક્ત્વી જિનનામની સત્તા સહિત નરકમાં ઉત્પન્ન થઇ શકે છે. તો કોઇક કૃતકરણ ક્ષયોપશમ સમ્યક્ત્વી કે ક્ષાયિકસમ્યક્ત્વી આહારકચતુષ્કની સત્તા સહિત નરકમાં ઉત્પન્ન થઇ શકે છે. તો કોઇક મિથ્યાદષ્ટિ જીવ આહારકચતુષ્કની સત્તા સહિત નરકમાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્તમાં ચોથે ગુણઠાણે આવી શકે છે. તેથી સમ્યક્ત્વ ગુણાણે નારકોને જિનનામ અને આહારક ચતુષ્કની સત્તા હોય છે.
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy