SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ [૬૭માંથી નરકગત્યાદિ ૧૨ વિના] + ગો૦૨ + અંત૦૫ ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા જીવો અને નાકોને પદ્મલેશ્યા હોતી નથી. તેથી પદ્મલેશ્યામાર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ અને નરકત્રિકનો ઉદય હોતો નથી. પદ્મલેશ્યામાર્ગણામાં ૧ થી ૭ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઃ (૧) મિથ્યાત્વગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૬ [૨૮માંથી સમો, મિશ્રમો૦ વિના] + આયુ૦૩ + નામ-૫૩ [૫૫માંથી આહારકદ્ધિક વિના] + ગો૦૨ + અંત૦૫ ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = = (૨) સાસ્વાદનગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મો૦ ૨૫ [૨૬માંથી મિથ્યાત્વ વિના] + આયુ૦૩ + નામ-૫૩ + ગો ૨ + અંત૦૫ ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. = (૩) મિશ્ર તેજોલેશ્યાની જેમ ૯૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યક્ત્વગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો૦ બાદ કરીને, સમો ઉમેરવી] + આયુ૦૩ + નામ - ૫૨ [૫૦ + દેવાનુપૂર્વી + મનુષ્યાનુપૂર્વી = ૫૨] + ગો૨ + અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * કર્મગ્રન્થનાં મતે :- ક્ષાયિકસમ્યક્ત્વી કે મૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી મનુષ્યો જો તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો યુગલિક તિર્યંચમાં જ (૪૮)ગતિ-૩ [૪૦, મ૦, તિ] + પંચે૦ જાતિ૦ + શરીર-૫ સં૦ ૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૩ + વિહા૦૨ [અગુરૂ૦૪, નિર્માણ, ઉદ્યોત]+ ત્રસાદિ-૧૦ + અસ્થિરષટ્ક ૧૭૪ + ઉપાંગ-૩ + = ૩૩ + પ્ર૦૬ = ૫૫.
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy