SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ | || || ||. અપૂર્વકરણના પ્રથમસમયથી જીવ (૧.) સ્થિતિઘાત, (૨.) રસઘાત, (૩.) ગુણશ્રેણી અને (૪.) અપૂર્વસ્થિતિબંધ શરૂ કરે છે. (૧) સ્થિતિઘાત : આયુષ્ય સિવાયની જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી “અપવર્તનાકરણથી જઘન્યથી પલ્યોપમનો સંખ્યાતમોભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિખંડનો (સ્થિતિના એક ટુકડાનો) નાશ કરવો, તે સ્થિતિઘાત કહેવાય. અસતકલ્પનાથી.... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત = ૨૬ સમય પલ્યોપમનો સંખ્યાતમોભાગ = ૫ સમય સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૨ સમય માનવામાં આવે, તો.... | ચિત્ર.૨૧માં બતાવ્યા મુજબ અપૂર્વકરણમાં રહેલો એ નિષેક રચનાના ઉપરના ભાગમાંથી પલ્યોપમનો સંખ્યાતમોભાગ = ૨૩૬ થી ૨૪૦ સુધીના કુલ ૫ નિષેકમાંથી પ્રથમસમયે થોડા (અસંખ્યાતા) દલિકોને, નીચે ઉતારે છે તેનાથી બીજા સમયે અસંખ્યગુણા દલિકોને નીચે ઉતારે છે. એ રીતે, પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે અસંખ્યગુણાકારે દલિકોને નીચે ઉતારીને જે સ્થિતિનો નાશ થતો નથી તેમાં નાખે છે. જ્યારે સ્થિતિવાતનું અંતર્મુહૂર્ત = ૨ સમય પૂર્ણ થાય છે ત્યારે ૨૩૬ થી ૨૪૦ સુધીના કુલ ૫ નિષેકમાં એક પણ દલિક રહેતું નથી. એટલે અંતર્મુહૂર્તકાળેકર સમયમાં પલ્યોપમનો સંખ્યાતમોભાગ-૫ સમયની સ્થિતિનો નાશ થાય છે. તે સમયે “પ્રથમસ્થિતિઘાત” પૂર્ણ થાય છે. અપૂર્વકરણમાં રહેલો-એ નિષેકરચનાના નીચેના ભાગમાંથી એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલા દલિકોને ભોગવીને નાશ કરી રહ્યો છે અને ઉપરથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ = ૫ નિષેકમાંથી ક્રમશઃ અસંખ્યગુણાકારે દલિકોને નીચે ઉતારીને, જે સ્થિતિનો ઘાત થતો નથી. ૯ જે પ્રયત્નવિશેષથી કર્મની સ્થિતિમાં અને રિસમાં ઘટાડો છે. તે અપર્વતનાકરણ કહેવાય. પ્રમાણીતકે -- અપૂર્વકરણવર્તા દ8) મિત્ર વિથ નિક ૦૪
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy