SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે. ૩૩મા સમયે માનનો સંપૂર્ણ નાશ થાય છે. ૩૪મા સમયે માયાનો ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ૩૫મા સમયે બીજીસ્થિતિમાંથી લોભના દલિકોને અપવનાથી નીચે લાવીને લોભની પ્રથમસ્થિતિને બનાવે છે. તે જ સમયે લોભની કિટ્ટિનો ઉદય-ઉદીરણા ચાલુ થઈ જાય છે. ૩૭મા સમયે માયાનો સંપૂર્ણ નાશ થાય છે. ૩૮મા સમયે લોભનો બંધવિચ્છેદ થાય છે અને બાદરલોભનો ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તે જ સમયે ૯મું ગુણસ્થાનક પૂર્ણ થાય છે. ત્યારપછી મહાત્મા સૂક્ષ્મસંપાયગુણઠાણમાં પ્રવેશ કરે છે. ત્યારે સૂક્ષ્મસંપરાયચારિત્રની પ્રાપ્તિ થાય છે. - ૧૦માં ગુણઠાણામાં લોભની સૂક્ષ્મકિટ્ટિનો નાશ કરીને, ત્યાંથી સીધા ૧૨મા ગુણઠાણે આવે છે. ૧૨મા ગુણઠાણામાં એ મહાત્મા દ્વિચરમ સમયે નિદ્રાદ્રિકનો નાશ કરે છે. અને છેલ્લા સમયે જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-૫ એ ૧૪ પ્રકૃતિનો નાશ કરે છે. તે સમયે ઘાતકર્મોનો સંપૂર્ણ નાશ થાય છે. ત્યાર પછીના સમયે મેં મહાત્મા કેવળજ્ઞાની બને છે. સિયોગીકેવલિગુણસ્થાનક જે ક્ષેપક મહાત્મા જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને, કેવળજ્ઞાનાદિગુણોને પ્રાપ્ત કરે છે તે કેવળી કહેવાય છે. તેમાં પણ તીર્થંકરનામકર્મના ઉદયવાળા કેવળી ભગવંતને તીર્થકર કેવળી કહે છે અને જે તીર્થકર નામકર્મના ઉદય વિનાના હોય, તે સામાન્ય કેવળી કહેવાય. જે કેવળીભગવંતો મન-વચન અને કાયાની પ્રવૃત્તિવાળા હોય છે, તે સયોગીકેવળી કહેવાય. સયોગી કેવળીભગવંતને ભાવમન હોતું નથી. કારણ કે તેમને - કોઇપણ પદાર્થનું ચિંતન-મનન કરવાનું હોતું નથી સમસપાયમુશાને માટે ચિંતનાત્મક ભાવમનની જરૂર નથી. પરંતુ તે નિવૃત્તિગુણસ્થાનો મન:પર્યવજ્ઞાની કે અનુત્તરવાસિદેવને મનથી જ માગુમાન પૂછેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા માટે કેવલિભગવંત મનોદ્રવ્યને ગ્રહણ Tી સમ્યકત્વગુણસ્થાન કરીને, પ્રશ્નને અનુરૂપે ને પરિણમાવે છે, તે પરિણત અયોગીકે લીડે ચાનક સંયોગીકવલીગુણસ્થાન) IT ક્ષીણમોગુણસ્થાન) ઉપરશોતમોગુણસ્થાન) યોગવિલલીથG સૂમપરાયગુણસ્થાનક અપૂર્વકરણગુણસ્થાનક પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક મિwગુણસ્થાનક સાસ્વાતિગુણસ્થાનક ધ્યાત્વગુણસ્થાનકે ૧૪૪)
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy