SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતભાષાની. વિ. સં. ૯રમાં ઉપમિતિભવપ્રપંચ નામની વિસ્તૃત ૧૬૦૦૦ લેકપ્રમાણ આધ્યાત્મિક કથાને પ્રાકૃતની સુબે- સંસ્કૃતપ્રેમી-વિદગ્ધના સંતોષ માટે ધતા અને સંસ્કૃતમાં રચવા છતાં પ્રાકૃતભાષાની વિશિસરસતા. છતાને પ્રતિપાદન કરતાં સમર્થ વિદ્વાન સિર્ષિ ઉચ્ચારે છે કે – - “ સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાઓ પ્રાધાન્ય માટે છે, તેમાં પણ સંસ્કૃત તે દુર્વિદગ્ધો(પંડિતંમ )ના હૃદયમાં રહેલી છે. બાલકને અને બાલાઓને પણ સોધ કરનારી અને કાનને ગમે તેવી હેવા છતાં પણ પ્રાકૃતભાષા, તેઓ( દુર્વિદગ્ધ)ને દીપતી-ચતી નથી. છતે ઉપાયે સર્વનું ચિત્તરંજન કરવું જોઈએ, એથી તે (દુર્વિદગ્ધ)ના અનુરોધ( આગ્રહ )વડે આ કથા સંસ્કૃત કરવામાં આવશે ” मुहणग्गयामयणीसंदबिंदुसंदोहं संघडिए एक्केक्कमवण्णापय–णाणारूवविरयणासहं सजणवयणं पिव सुहसंगयं ॥" –પ્રાકૃત કુવલયમાલાકથામાં દાક્ષિણ્યચિહ્નસૂરિ [ વિશેષ માટે જુઓ અપભ્રંશકાવ્યત્રયીની અમારી ભૂમિકા પૃ. ૯૭ ] १ “ संस्कृता प्राकृता चेति भाषे प्राधान्यमहतः । तत्रापि संस्कृता तावद् दुर्विदग्धहृदि स्थिता ॥ बालानामपि सद्बोधकारिणी कर्णपेशला । तथापि प्राकृता भाषा न तेषामपि भासते ॥
SR No.032396
Book TitlePrakrit Bhashani Upayogita
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy