SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૨૪૯ આ પ્રશ્ન ૧૧૮૮- સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના, શ્રુતજ્ઞાનને સ્વામીની અપેક્ષાએ મિયાજ્ઞાન અને સમ્યજ્ઞાન કેમ ન કહેવાય? સમાધાન-સમ્યગ્દર્શનવાળે જીવ થયા સિવાય દશપૂર્વ પૂરાં કરી શકે જ નહિ. તેમ આગલનાં પૂર્વો પણ લઈ શકે જ નહિ, માટે સંપૂર્ણ - દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન સમ્યજ્ઞાનજા હેય, પણ મિથ્યાજ્ઞાન નજ હાય. આ પ્રશ્ન ૧૧૦૯-આચારાંગદિશા લકત્તર-બુત છે છતાં તે મિથ્યાજ્ઞાન કેમ થાય છે? સમાધાન-ચિંતાજ્ઞાન અને ભાવનાત્તાન સુધી ન વિચારે તેમજ ઐદંપર્ય સુધી ન પહોંચે તે તે આચારાંગાદિનું શ્રુતમય માત્ર જ્ઞાન ગણાય અને તેથી તે અજ્ઞાન પણ ગણાય. પ્રશ્ન ૧૧૯૦-૪૬ નટ્ટ વસ્તુગો' એ ગાથામાં બહુશ્રુતને સિદ્ધાન્તને પ્રત્યેનીક એટલે વૈરી કેમ ગણુવ્યો ? સમાધાન–શ્રી જેનશાસ્ત્રો ઉત્સર્ગ અપવાદઆદિ અનેક પ્રકારનાં છે અને તે એકતિ ઉત્સર્ગાદિને પકડનારા સિદ્ધાંતના વેરી થાય એમાં નવાઈ નથી. . . . . પ્રશ્ન ૧૧૯૧–ભગવાન જિનેશ્વરમહારાજને- '. “વાસ્તવ ચારપત્ર ક્રાંતિ છે, જેણે વિદ્યા જિયાત' એમ કહીને સ્તુતિકાર શું જણાવે છે ? . છેસમાધાન-એ કાબાર્થને અર્થ આ પ્રમાણે છે કે હે ભગવન હારા નયવાદે જ્યારે સ્વાતંદથી યુક્ત થાય છે ત્યારે જ તે નયવાદ રસે વિંધાયેલા લોઢાના અર્થાત સોનાની માફક (ઇષ્ટસિદ્ધિને કરનાર થાય) છે. ઉપર જણાવેલ કાવ્યર્થને અર્થ વિચારશે તેને નીચેની વાતો સ્પષ્ટ માલમ પડશે. (૧) ભગવાન જિનેશ્વરમહારાજના સર્વવચને નયમય છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy