SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ 'સાગર રીતે કરે ? સમાધાન–એકાસણું વિગેરે દુવિહારે પણ સંપ્રદાય વિશેષ અત્યારે નથી થતાં છતાં પણ થતાં હોય અગર કોઈ કરે તો પણ તેને “પાસ લેવેણુ વા'ના આગાર લેવા જોઈએ. વળી એકાસણું વિગેરે વિશેષ પચ્ચખાણ ન હોય છતાં અચિત્ત ભોજન અને પ્રાસુક પાણીને નિર્ણય હોય તો પણ તેણે પાણસ્સના આગાર લેવા જોઈએ. આવી રીતને સંપ્રદાય પણ સુવિહિતમાં અને આખા શ્રીસંઘમાં ચાલે છે. કાઈક પરંપરા અને શાસ્ત્રને ન માનનારા અને ન સમજનાર અન્યથા કરે તે વાત પ્રમાણભૂત ગણાય નહિ, પ્રશ્ન ૧૧૦૩-શ્રાવકે અને સાધુઓને પોરિટી વિગેરે તિવિહારે થઈ શકે છે તે તે બાબતમાં પચ્ચખાણ-ભાષ્યની ગા. ૧રમીને ભાવાર્થ બરાબર છે કે જુદી રીતે ? સમાધાન-પચ્ચખાણ કરનારાઓના ઉત્સાહને માટે કેટલુંક વિવેચન ભાવાર્થરૂપે છે પરંતુ ગાયના અર્થને અનુસરતું હોઈ બાધકારક નથી. પ્રશ્ન ૧૧૦૪-અત્યારે તિવિહારે પિરિસી કરી શકાય કે નહિ ? અને કરે તે ક્યારે અને કેવી રીતે પાણી પીએ ? ' સમાધાન-સાધુ અને શ્રાવક બંનેને કાશી તો એવિહાર કરવાની જ છે એ વાત ઘણી વખત પ્રત્યાખ્યાનભાષ્યમાંજ જણાવેલી છે. મુનિ અને શ્રાવક પિરિસી તિવિહાર કરે તો નકારશી વિહાર પચ્ચખાણ કરી પિરિસી વિગેરેને તિવિહાર કરે તો કરી શકે પરંતુ તેવી સામાચારી કે સંપ્રદાય નથી. : ".. . " " પ્રશ્ન ૧૧૦૫-અસ્થિર અને સ્થિર, શુભ અને અશુભ એ ચારે પ્રવેદી છે તે ૧૩મા ગુણઠાણા સુધી રહે છે તે ઘેચમાં હાડ, દાંત કેમ ભાંગી જતાં હશે અને સ્થિરમીમકર્મા ઉદયે હોય તેને ૧૩ મા
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy