SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર ૧૪૬ પ્રશ્ન ૯૯૭-છવ કેને કહેવાય? એટલે જીવનું સ્વરૂપ શું? સમાધાન-ઉપગ લક્ષણ જીવ છે, અને તે જ્ઞાનઆદિસ્વરૂપ વાળોજ છે. પ્રશ્ન ૯૯૪-જીવ (દ્રવ્ય) કણે નિપજાવ્યું? કયા દ્રવ્યમાંથી નિપજ્યુ ? સમાધાન-જીવ અનાદિઅનંત સ્થિતિવાળો છે. કેઈ દ્રવ્યમાંથી થયું નથી કે જેથી તેને નાશ થાય. પ્રશ્ન ૯૫-આ શરીરને માલિક કેણુ? અને શરીરની અંદર પાચનાદિક અનેક ક્રિયાઓ થઈ રહેલ છે તે કોણ કરે છે? સમાપાન-શરીરને નામકર્મથી છવ બનાવે છે, અને તેજસ આદિથી આહારની પાચનક્રિયા થાય છે. પ્રશ્ન ૯૯૬–જે ક્રિયાને કરનાર કિયાને જાણે તે પિતાને જાણે કે નહિ? અને શાથી જણાય ? સમાધાન-આત્મા અરૂપી હોવાથી તેને કેવલજ્ઞાનથીજ સાક્ષાત જાણી શકાય. આત્માગમાદિથી તો પહેલાં પણ જણાય. પ્રત ૯૯૭-ભગવાન મહાવીર મહારાજના સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ચારસે સીતેર વર્ષ ગણવામાં અવંતીના પાલકઆદિક રાજાઓ કેમ લેવામાં આવ્યા છે ? સમાધાન-ભગવાન મહાવીરમહાવીર મહારાજે કાલ કર્યો તે જ દિવસે પાટલિપુત્ર (પટના)માં ઉદાયીરાજા મરણ પામે અને તે અપુત્ર હોવાથી તે રાજ્યનું આધિપત્ય અવંતીના રાજા પાલકનું થયેલું છે આ વાત શ્રીધમષસૂરિજી સંધાચારવૃત્તિમાં સ્પષ્ટપણે કહે છે. અને એ બે જાતના સંવતને આંતરામાં અવંતીની ગાદીના વર્ષ લેવાયાં છે. એવી રીતે બીજાં બીજાં વર્ષો અવંતીની ગાદીનાં જે જે લેવાયાં છે તે પણ તેજ કારણથી લેવાયાં ભગવાન શ્રીહેમચંદ્રમહારાજા ઉદાયિરાજાના અપુત્રપણે
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy