SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૨૧ Tચ નિપુછાત યુતિદિતિા તે આરંભ પોતે કર્યો અગર પોતે (પૈસાથી રાખેલા) નેકરાદિ અન્યધારાએ કરાવ્યો એમાં તત્ત્વથી કેઈ પણ જાતને ફરક નથી પરંતુ પિતાને જવામાં (કરવામાં) ફાયદો છે. કેમકે ઈપથિકી વિગેરેની શુદ્ધિ થઈ શકે, પરંતુ બીજો માણસ તો અનિપુણ હોવાથી તેની શુદ્ધિ ક્યાંથી કરે? આવી રીતે દેશાવકાશિકને અંગે જણાવ્યું છે એટલું જ નહિ પરંતુ તપગચ્છના ધુરંધર આચાર્ય શ્રીવિજયદેવેન્દ્રસુરિજી નંદકિની કથામાં જણાવે છે કે સન્ન રવિવા કાળ તે બળા કુળ વા' અર્થાત કર્મ વિપાકને રૂડી રીતે જાણનાર (હાવાથી) પિતે હાથેજ રઈ કરે છે. આ વસ્તુ વિચારનારે મૂલ્ય આપીને જ પાપ-કષ્ટ વિગેરે આરંભનું કાર્ય કરાવવું લાયક છે, પરંતુ શ્રાવકે પોતે કરાય જ નહિ એવું કહેનારાઓને સાચા માની શકે નહિં. પ્રશ્ન ૯૪૮-કેટલાકે શ્રીદેવેન્દ્રસૂરિમહારાજના· ईरियौं सुपडिक तो कडसामइओ व सुछ पिहियमुहो । વિમુક્ત સમય કુળg . એવી ધર્મરનમાં યેનશ્રેષ્ઠિના અધિકારમાં કહેલી ગાથાને આગળ કરી સામાયિક કરતાં પહેલાં ઈરિયાવહીયા કરવાનું સિદ્ધ કરવા માગે છે તે શું વ્યાજબી છે ? - સમાધાન-જે કે મહાનિશીથ અને દશવૈકાલિકની ટીકા વિગેરેની સામાયિઆદિ કઈ પણ અનુષ્ઠાનની શુદ્ધિ રાખવી હોય તો પહેલાં ઈરિયાવહીયા કરવાની જરૂર જ છે, પરંતુ શ્વેનશ્રેષ્ઠીવાળી ગાથા ઉપરથી એ વાત સાબીત કરવી એગ્ય નથી, કારણકે ધર્મરત્નમાં બરને પાઠ છે તેથી રહાય એકલી ઈરિયાવહીયા પડિકકમીને અગર સામાયિક લઈને સારી મુખવસ્ત્રિકાથી મુખ ઢાંકયું છે જેણે એ શ્રાવક દેષરહિત અને પદ છેદે કરીને સહિત સૂત્રનો સ્વાધ્યાય કરે આ વૈકલ્પિક અર્થ છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy