SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) મહારાજ અને ગુણસ્થાનકક્રમારોહકાર નિગોદમાં મિથ્યાત્વ માને છે એટલે એને ગુણસ્થાનક ગણી શકાય કે નહિ? અને જે ગુણસ્થાનક ન ગણી શકાય તે એ ગુણસ્થાનકની બહાર ગણાવા જોઈએ? સમાધાન–ભદ્રકપણાના ગેજ મિથ્યાત્વને ગુણસ્થાનક માનનારા નિગોદ આદિમાં મિઠાવ માનશે પણ ગુણસ્થાનક નહિ માને. પ્રશ્ન પ૪૮-એ જ અંકના ૪૮૨મા પાના ઉપર એવું લખેલું જોવામાં આવે છે કે-પહેલે ગુણઠાણે અશુદ્ધવ્યવહારવાળો નરકમાં નહિ જાય' એને અર્થ શું? " સમાધાન–તેને અર્થ એ છે કે તે ગુણઠાણે રહેલા અશુદ્ધવ્યવહારવાળા જીવો માટે નરકને યોગ્ય સામગ્રી જ નથી, અને તેથી તે નરકે ન જાય એ સ્વાભાવિક છે. પ્રશ્ન પ૪૯–ચોદમે ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મ હોય ખરાં કે? સમાધાન–ના. ચૌદમે ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મ હતાં નથી. જે એ ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મો ન જ હોય તે પછી એ કર્મો કર્મની કયી શ્રેણીમાં આવે ? તેને પ્રશ્ન જ રહેવા પામતે નથી. પ્રશ્ન ૫૫૦–પુણ્યકર્મો નિકાચિત હોય કે નહિ? સમાધાન–હોય છે. પ્રશ્ન પપ–ભેગાવલી કર્મ એટલે શું ? સમાધાન–મેહનીય-કર્મ અને ભેગાવલી બાકી એટલે મેહનીયકર્મ બાકી સમજવું. " પ્રશ્ન પાર–એક મનુષ્ય છે તે લૌકિકફળની ઈચ્છા રાખીને લૌકિકફળ પામવા માટે જ સુદેવની આરાધના કરે છે તે તેની એ આરાધનામાં મિથ્યાત્વ રહેલું છે એમ માની શકાય કે નહિ ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy