SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૩) કે તમારા આત્મા સુખદુ:ખ અનુભવે છે તેમ તે વનસ્પતિના જીવેા પણ અનુભવે છે. ચક્રવતી પણું હાવાથી પાપ ગરીબપણ બુદ્ધિમાનપણ ચેાથે આરો પાંચમા આરે પંચે દ્રિય પણુ ચૌનેંદ્રિયપણુ તઇંદ્રિયપણુ એક દ્રિય પણ એકે પ્રિયપણુ "" .. 22 .. "" "" "" "" .. "" 99 29 .. "" "" .. "" 32 ,, "" મા થતું નથી, "" "" "" "" "" "3 "" "" "" "" "" "" 39 .. .. "" "" "" "" 99 "" "" ,, "" 19 અર્થાત્—ન્યાયાસને બેઠેલા ન્યાયાધીશ ઇતર સંજોગા પર ધ્યાન આપતા નથી. સગવડ ખાતર વનસ્પતિકાયમાં જીવ છે પણ સુખદુઃખની લાગણી નથી એવુ કહેવુ' તે તદ્ન ગેરવ્યાજખી છે. પ્રશ્ન ૪૫૫ ધમ કહેલા કે કરેલા ? સમાધાન—કરેલ નથી, અર્થાત્ નવા બનાવ્યો નથી. વસ્તુતઃ ઉપદેશદ્વારાએ ધમ કથન કરેલ છે. ૧ દેશભેદે ધમ તે અધરૂપ થઈ જતા નથી, ૨ કાલભેદે ધર્મ તે અધરૂપ થઈ જતો નથી, ૩ કલ્પ (દ્રવ્ય) ભેદે ધર્મ તે અધરૂપ થઈ જતા નથી, આથી અનાદિકાલથી એક સરખી પ્રરૂપણારૂપે ધમ ચાલ્યેા આવેલા છે. તેથી જ જ્ઞળવળત્ત' એટલે જિનેશ્વરે પ્રરૂપેલા ધમ છે પણ નવીન કરેલ નથી.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy