SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) છે, એટલું જ નહિં પણ જ્યાં ધર્મ એવા શબ્દ સંભળાય છે તે પણ આર્યક્ષેત્ર કહેવાય છે. પ્રશ્ન ૩૬૬–આવશ્યક કેટલા પ્રકારનાં છે? સમાધાન–અનુગદ્વાર-સૂત્રમાં આવશ્યક ત્રણ પ્રકારનાં કથા છે. ૧. લેકેત્તર આવશ્યક, ૨. લૌકિક આવશ્યક, અને ૩. મિથાવ આવશ્યક ૧ સામાયિક, પ્રતિક્રમણ કાર્યોત્સર્ગાદિ જે કરાય તે લોકોત્તર આવશ્યક કહેવાય. ૨ ભારત, રામાયણાદિક પ્રત્યે જ્યારે ઐતિહાસિક હતા ત્યારે તે લોકિક આવશ્યક. ૩ અને તે (ભારત રામાયણદિ) ગ્રન્થમાં કહેલા રામ વિગેરે ને અવતારી પુ તરીકેની માન્યતા તે મિથ્યાત્વ આવશ્યક. પ્રશ્ન ૩૬૭–ભરત મહારાજાના રસેડામાં જમનારા શ્રાવકે કઈ શરતો પાળતા હતા ? સમાધાન–૧ બનતાં સુધી સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ૨ યદિ ન પાળે તે પિતાના પુત્ર-પુત્રીઓને સાધુ-સાધ્વીને સોંપવા. ૩ પિતાના બાલબાચાં દીક્ષા લે તે માટે મહેનત કરવી. ૪ દીક્ષા ન લે તે સમ્યકત્વ મૂલ બારતે પાળવાં. (ખાસ કરીને આ ચાર નિયમ હતા.) પ્રશ્ન ૩૬૮–સમ્યકત્વ પામતી વખતે જીવ કેટલી નિર્ભર કરે? સમાધાન–સર્વવિરતિમાં રહેલ સાધુ જે નિર્ભર કરે તેના કરતાં અસંખ્યાત ગુણ નિજરો કરે. પ્રશ્ન ૩૬૯–ગોશાલે તીર્થકરને માનતા હતા કે કેમ?
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy