SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ગચ્છાધિપતિની નિશ્રામાં આવી ગવહન કરાવી નૂતન દીક્ષિતને વડી દીક્ષા આપી. એક વખતે * ઉજમફઈની ધર્મશાળામાં પૂ. ગચ્છા-- ધિપતિની પાસે સિદ્ધગિરિ મહ-તીર્થની છ ગાઉની યાત્રા કરી માલવા પ્રદેશના રતલામ- ઉજજૈન-ઈદેરના અગ્રગણ્ય શ્રાવકે મોટા જુથમાં વંદનાર્થે આવ્યા અને સુખશાતા પૂછી નીચે. મુજબના ભાવાર્થની વિનંતી કરી કે – “સાહેબ! દેશ મનહર માળવો શ્રીપાળ રાસમાં પૂ. શ્રી વિનય વિ.મ.એ જેના ગુણ ગાયા છે–પરદુઃખભંજન વિક ક્રનગરશેઠ હેમાભાઈનાં બહેન શ્રી ઉજમબાઈ એ વિ. સં. ૧૯૨૮ નૂતનવર્ષ પુ. શ્રી મૂલચંદુજી મની દેશનાથી પ્રભાવિત બની પિતાને રહેવાનું ઘર, હવેલી સકલ શ્રી સંઘને ધર્મધ્યાન કરવા ધાર્મિકસ્થાનઉપાશ્રય તરીકે શ્રીસંઘને અર્પણ કરવાની મંગળ જાહેરાત કરી. - આ મંગળ ભાવનાની પૂર્તિ અર્થે પૂ.શ્રી મૂલચંદજી મને સપરિવાર નવા વર્ષનું માંગલિક અને શ્રી ગૌતમસ્વામિજી-રાસ સંભળાવવા આગ્રહભેર વિનંતિ કરી પોતાના ઘરના આંગણે સકલ શ્રી સંઘને આમંત્રેલ અને સેનામહેરની પ્રભાવના કરેલ. આજે પણ આ ધર્મસ્થાન રતનપોળમાં વાઘણપોળમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલય પાસે પુ.શ્રી મૂલચંદજી મની ગાદી તરીકે કહેવાતું સકળ શ્રી સંઘને ધર્મક્રિયાનું મહત્ત્વનું કેન્દ્ર છે. ૨૭
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy