SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસા દરમ્યાન પૂજ્યશ્રીની દેશનાથી આકર્ષાઈ છે વિગેરે આટોપી પજુસણથી ઠેઠ કા. સુ. ૧૫ સુથી પૂજ્યશ્રીની નિશ્રામાં દેશવિરતિભાવે રહી સંસાર છેડી પ્રભુશાસનની ભાગવતી દીક્ષા સ્વીકારવા માટે તૈયારી કરી રહ્યા. - પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય રીતે ચકાસી આત્મ-કલ્યાણનું ધ્યેય જીવનમાં ટકાવવું કેટલું કપરું છે? તે સમજાવી પ્રભુશાસનના સંયમની તુલના મીણના દાંતે લેઢાના ચણા ચાવવા સાથે બતાવી ગ્ય પાત્રતા પરખી કા. વ. ૫ ના દિને તેમના કુટુંબીજને અને સકળ શ્રી સંઘના ઉત્સાહપૂર્વક ધામધૂમથી દીક્ષા આપી શ્રી રત્નસાગરજી મ. નામ આપી પિતાના સર્વપ્રથમ શિષ્ય તરીકે સ્થાપ્યા. આ પૂર્વે દીક્ષાથી તે ઘણું આવેલ, પણ બધાને ગુરૂભાઈ અગર પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય તરીકે દીક્ષિત કરેલ. પછી વિહાર કરી ઊંઝા-વિસનગર-દહેગામ થઈ અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિશ્રીના ચરણમાં જઈ મવ-દીક્ષિતને વેગવહન કરાવી વડી દીક્ષા અપાવી. પછી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો, સાણંદ, વીરમગામ, લીબડી, વઢવાણ, બોટાદ, વિગેરે શહેરમાં જઈ શાશ્વત ગિરિરાજશ્રી સિદ્ધાચલજી મહા
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy