SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર ઉદયપુરથી ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર. ૧૯૩૭ કા, વ. ૮ આહુડ ( મેવાડના મહારાણાઓની પ્રાચીન રાજધાની ) તરફ્ વિહાર. પ્રાચીન મેવાડની પંચતીર્થીની સ્પના ૧૧૨ માગ.વ. ૮, ૯, ૧૦. પોષ દશમીની આરાધના કરેડા તી માં પે. સુ. ૨ ચિત્તોડમાં પધરામણી. ત્યાં રતલામમાં ત્રિસ્તુતિક મતવાળા મુનિ સૌભાગ્યવિજયજી મ. ને કાલ્પનિક તર્કવાદ. દેવ-દેવીની અમાન્યતા. ચાર થુઈવાળા નાસ્તિક વગેરે આક્રમણ ૧૧૨ પોષ વદ ૮ રતલામમાં પૂજ્યશ્રીની પધરામણી ૧૦૩૮ રતલામમાં ત્રિસ્તુતિક વાળાને જડબાતોડ જવાબ. ૧૧૩ ચૈત્રી ઓળીની આરાધના આગમાં ૧૧૫ ૧૦૮ વૈ. સુદ ૨ તેરાપંથી કુતર્કાને જવાબ આપવા ઉદયપુરમાં ૧૧૬ પધરામણી. સ્થાનકવાસીઓએ દાન–ધ્યાના વિરોધને શમાવવા પૂજ્યશ્રીને કરેલ વિનતિ. વૈ સુદ. ૩ અક્ષય-તૃતીયા નિમિત્તે શ્રેયાંસકુમારની દાન-ધર્મની પ્રવૃત્તિ પર વિશદ વિવેચના, દ્રવ્યયા ભાવધ્યાના સ્વરૂપની કરેલ જાણકારી. તેરાપ'થીઓની પીછે હઠ. ૧૯૩૮ ચાતુર્માસ- ઉદ્દયપુરમાં. ૧૧૭ તેનાં કારણેા :-તેરાપંથી, આ સમાજની ખતરનાક હીલચાલને ડામવા,
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy