SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારણાઓ કરી. પૂ. ગચ્છાધિપતિએ પૂ. શ્રીવૃદ્ધિચંદ્રજી મને સંઘ સાથે ગિરિરાજની યાત્રાએ આવવા કહ્યું, પણ વૃદ્ધિચંદ્રજી મ. કહ્યું કે “સાધુ જીવનમાં વિના કારણે અપવાદનું સેવન ઉચિત નથી.” બળીને અપવાદન છૂટકે છે, આપણી પોતાની સગવડ માટે તેને ઉપયોગ ઠીક નથી.” આપની વાત જુદી છે, મારે મારું સંયમ અહી જવાય છે, જઘાબળ-ક્ષીણ થયા પછી આપવાદિક રીતે આગાઢ-કારણે વપરાતી ડોળીને ઉપયોગ સ-કારણ પણ ઠીક નથી લાગતું.” આદિ કહી તે વાતને ટાળી દીધી. - ફા.વ.૯ સવારે નીકળી વરતેજ, મઢડા થઈ ફ.વ.૧૦ સવારે ધામધૂમથી પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં આવી રહેલ અમદાવાદના છ'રી પાળતા શ્રીસંઘને નગરપ્રવેશ થયે. નગરશેઠના વંડામાં મુકામ થયે. પૂ. ઝવેરસાગરજી મ.ના મંગળ-પ્રવચનથી બહ યાત્રાળુઓ યાત્રાના મર્મને પારખી જીવનને મોહના સંસ્કારથી
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy