SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવરના ઉપદેશથી ખ'ધાયા—સ્થપાયા—ની વ્યવસ્થા માટે પૂજયશ્રી પાસે ધા નાંખી. એટલે પૂજયશ્રીને સંજોગવશ ચૈત્રી ઓળી પછી પણ સ્થિરતા કરવી પડી. આ દરમ્યાન ચૈત્ર વદ ત્રીજ લગભગ પાલીતાણા અને ભાવનગરથી તેમજ આ. કે. પેઢી અમદાવાદથી શ્રી સિદ્ધિગિરિના પ્રશ્ન પરત્વે સમાચાર મળ્યા કે “ પાલીતાણા સ્ટેટ સાથે થયેલ વિખવાદના ઉકેલ તરીકે મુંબઈ ગવર્નર પાસે જૈન શ્રીસ ંઘે કરેલ અપીલને કાઠીયાવાડના પેાલિટિકલ એજ', જે. ડબલ્યુ વોટસન (J. W. WOTSON) ની દરમ્યાનગીરીથી તા. ૮-૩-૧૮૮૬ ના રાજ ઉકેલરૂપે ચાથેા કરાર થયેા. તે કરારમાં એમ ઠરાવેલ કે– “ જૈન શ્રીસ’ધે પાલીતાણા દરબારને ૧૫૦૦૦, રૂપિયા ઉચ્ચક આપી દેવા, પાલીતાણા સ્ટેટે યાત્રાળુવેરો ન નાંખવા, બીજી ક્રાઇ અયેાગ્ય દરમ્યાનગીરી સ્ટેટ તરફથી ન થવી જોઇએ.” આ કરારના અમલ તા. ૧-૪-૧૮૮૬ સ. ૧૯૪૨ ના થી શરૂ કરવાનું ઠરાવેલ. ચૈત્ર વદ આના અનુસ ́ધાનમાં ચૈ. ૧. ૧૦ લગભગ અમદાવાદથી નીચે મુજબના પત્ર પણ આવ્યે ૨૧૩
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy