SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ i s c - re - ( 1 - આથી પણ બીજા કરારનામા વખતે સત્તાતંત્ર કાઠીઓ પાસે હોવાથી રોકડ પૈસાથી પતાવટ કરી. આમ છતાં વિષમ કાળચકના પરિવર્તનને પ્રતાપે અંદરોઅંદર ચણભણાટ સાથે પાલીતાણ દરબાર અને જૈન શ્રીસંઘ વચ્ચે ગિરિરાજના રખોપા અંગે ઈસ. ૧૮૬૦ વિ. સં. ૧૯૧૬ સુધી સરખું ચાલ્યું. - પછી વિષમ-કાળના પ્રભાવથી દરબારે યાત્રાળુઓની વ્યવસથિત જાનમાલની સલામતી અંગે ખર્ચ વધુ થવાની બૂમ ઉઠાવી રખેપાની રકમ વધારવા ઝુંબેશ ઉપાડી. પરિણામે જૈન શ્રીસંઘે વાતાવરણ વધુ ન ડોળાય તેથી ઈસ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧૯માં વાર્ષિક હપ્તાની ૪૫૦૦ ની રકમમાં વધારે કરી વાર્ષિક દશ હજારની રકમ રખેપ અંગે આપવાને પાલીતાણુ-દરબારશ્રી સાથે ત્રીજે કરાર કર્યો. - ત્રીજા કરાર મુજબ જન શ્રીસંઘ સાથે પાલીતાણું સ્ટેટે વ્યવસ્થિત વર્તન ઠેઠ ઈ.સ. ૧૮૮૦ વિ.સં. ૧૯૭૬ સુધી રાખ્યું પણ “નહીં અા તહીં રોદ્દો” તથા પડતા કાળના વિષમ પ્રભાવથી પાલીતાણું સ્ટેટના રાજ્યકર્તાઓને તથા કારભારી વગેરેને એમ લાગ્યું કે– ૨૦૦
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy