SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 04400... ....... ............. છેવટે ઉદયપુરના શ્રીસ’ઘને અમદાવાદ પૂ. ગચ્છાધિપતિ પાસે જવા સૂચવ્યુ' કે “ મેરી તો અવાજ ામ નહી. જરતી હૈં।રોના હી વાતે મેરે लिए महत्वकी हैं। अतः मैं तो अब पू० गच्छाधिपति श्री की जो आज्ञा होंगी वह शिरोधार्य करने को तैयार हू, आप अमदावाद पधारें तो अच्छा ? ઉદયપુરના શ્રીસંઘ કાયČસિદ્ધિના ઉદ્દેશ્યથી પૂજ્યશ્રીને —મ નામ રેર ન આવે તત્ર તા આપ યહી વિરાનના એમ વિન'તિ કરી અમદાવાદ તરફ રવાના થયે. અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિશ્રીને બધી વાત કરી, સાત ચામાસામાં કેટલી ધર્મની જાહેાજલાલી અને શાસનની પ્રભાવના થઈ તે વિગતવાર શ્રીસંધના આગેવાનાએ જણાવી આ વર્ષે સ્થાનકવાસીએ અને આય સમાજીના ટક્કર સામે ટકી રહેવા માટે પૂજ્યશ્રીને ચાતુર્માંસાથે મેકલવા ખૂબ આગ્રહ કર્યાં, તે આપની આજ્ઞાને શિરાધાય કરશે તે મતલખના લખાણના પત્ર પણ રજુ કર્યાં. પૂ. ગચ્છાધિપતિશ્રીને પૂ. જ્યશ્રી સાથે ગંભીર વિચારણા માટે રૂબરૂ તેમની જરૂર હતી, પણ ગમીના દિવસ, ટાઈમણૂકે એટલે અમદાવાદ રૂબરૂ ખેલાવવાની વાતને ગૌણ કરી તે ૯
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy