SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાર્થી બહેનના દીક્ષા પ્રસંગને વધાવવા માટે ઘર આંગણે બોલાવી ભક્તિપૂર્વક જમાડી બહુમાન કરવાની શરૂઆત થઈ. જાત-જાતના વાજિંત્રના સોદા વચ્ચે પાલખી વગેરેમાં બેસાડી શાસન-શેભા વધે તે રીતે દીક્ષાર્થીઓનાં “વાયણા શરૂ થયાં. રેજ સવારે વાયણની શરૂઆત થાય ત્યારે દીક્ષાથી બહેને પિતાના સંબંધી અને શ્રી સંઘના ભાઈ-બહેને સાથે પૂજ્યશ્રી પાસે વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળવા આવે, ત્યારે ઉત્તમ શ્રીફળ દ્વારા ગહુંલી કરી દીક્ષાર્થી બહેને વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરે અને વંદના કરી “રૂછરિ મન vલાય કરી દિક્ષિા પુસર રરોની ” કહી છેડેક સમય આત્મહિતકર બાબતે સમજાવવા પ્રાર્થના કરતી. કેમકે શાસન-પ્રભાવનાના ઉદ્દેશ્યથી ઘરેઘરે સંયમી– આત્માઓના બહુમાનની દષ્ટિએ પગલાં કરાવવાને કાર્યક્રમે સવારના નવથી સાંજ સુધી ચાલે. તેથી વ્યાખ્યાનને લાભ ન મળે તેથી દીક્ષાર્થી બહેને સવારે પૂજ્યશ્રી પાસે માંગલિક સાંભળી વાસક્ષેપ વખતે હિતશિક્ષાની માંગણી કરતી. પૂજ્યશ્રી પણ દીક્ષાર્થીઓને ઉદ્બોધન કરતાં મહત્ત્વની વિચાર–જાગૃતિ તરફ આંગળી ચીંધતાં કહેતા કે– ૧૫૦
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy