SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મુ. ઉદેપુર મધ્યે શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્ય આદિ અને ગુણ ગણ ગુક્તિ મુનિ મહારાજ ઝવેરસાગરજી રોગ્ય. મુનિ શાંતિવિજયજીની વંદના. ૧૦૦૮ વાર અવધારશે. (આપે મેકલેલ) સંપૂર્ણ છાપું સભામાં વંચાયું હતું x x x મેસાણામાં પણ બડે મહારાજ પાસે તે સઘળું લખાણ વંચાવવામાં આવ્યું હતું. - મુનિ વલ્લભવિજયજી પાસે બડે મહારાજે પત્ર પણ આપની ઉપર લખાવ્યું છે. * * * - | મુનિ વીર વિજ્યજી તથા કાંતિવિજયજી ભરૂચ માસું * * * 3791 a 3 *** મુનિ જેવિજયજીને તથા હેમવિજયજીને મારી તરફ અનુવંદન કહેશે. (૭) ઘોઘાથી પૂ. દાન વિ. ની દીક્ષા પછીને પૂ. વીર વિ, મ, ને પત્ર સ્વસ્તિ શ્રી લીબડી મહાશુભસ્થાને પૂજ્યારાધે અનેક ગુણગણાલંકૃત મુનિ શ્રી ઝવેરસાગરજી વિગેરે જેનશ્રી નવે શહેર (ગામ) થી. લી. મુનિ વેરવિયની તથા જયવિજયમ. તથા રાજવિજયજી તથા દાન વિ. ની વંદના વાંચશોજી x x x આપકા માસા કડાં હેગા? ઔર આપકી સાથે કેટલા ઠાણું? ને કહ્યું કેણ રહેશે? સ લીખણુજી.
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy