SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વર્ષના બે વેવૃદ્ધ સંતને સ્થાનકવાસીઓ આગ્રહ ભરી વિનંતિ કરી ઉદયપુર ચોમાસા માટે તેડી લાવ્યા. તેઓએ આવતાં જ પોતાના વ્યાખ્યાનમાં “મૂર્તિપૂજા ચૈત્યવાસીઓના મગજની ઉપજ છે” “હિંસામાં પ્રભુ-મહાવીરે કદી પણ ધર્મ કહ્યો નથી“ દ્રવ્યપૂજામાં કાચું પાણી, અગ્નિ, કુલ, આદિની કેટલી બધી હિંસા છે!” “ધમ તો દયા, રૂપ–અહિંસા રૂપ હેય!' આદિ ભાવાર્થના અવળા-તર્કથી જોશભેર પ્રચારવા માંડ્યું. પ્રતિપક્ષીની જેટલી તાકાત હોય તે બધી અજમાવી દેવાની તક આપવી, સામેથી જ્યારે બખાળા કદાતા હેય ત્યારે અવસરની રાહ જેવા રૂપે મૌન પણ વાદકળાને અજબ નમૂન છે.” એ રીતને પૂજ્યશ્રીએ અપનાવી શરૂઆતમાં વિરોધીઓને જે કહેવું હોય તે બધું કહી દે ! એટલે પછી કમર પદ્ધતિ પ્રમાણે જવાબ દેતાં ફાવટ રહે એવું ધારી સામેથી કહેવાતી વાતોને ઝડપી–પ્રતિકાર ન કર્યો. લેકમાં સ્થાનકવાસીઓના મોટા મહારાજના તકેને. ઉહાપોહ શરૂ થયે, પૂજ્યશ્રી પાસે કેટલાક જિજ્ઞાસુએ પૂછવા આવે એટલે પૂજ્યશ્રી એવા સજજડ તર્કબદ્ધ પુરાવા અને શાસ્ત્રના ૧૨૩
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy