SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 49 G@M & CONG .......ane..................... ........... "" પરિણામે “સાપ ગયા લીસાટા રહ ગયા” ની જેમ પન્નુસણ–પના પ્રારંભના બે ચાર દિ' અગાઉ જુની પરિપાટિ મુજબ રાજ્ય તરફથી ઘાષણા-ડાંડીપીટાવના રૂપે થતી- બે દિવસ પછી શ્રાવકાના આઠ દિવસના પસણુ શરૂ થાય છે, તેથી ઘાંચીઆએ ઘાણી અધ રાખવી. મચ્છીમારાએ જાળ ન નાંખવી. જીવાની તલ કાઈ એ ન કરવી, વગેરે. પણુ કાળચક્રના પરિવતનથી લેાકાની ભાવનામાં ઘસારા થવાથી ઘાંચી-માછીમારે વગેરે આ બાબત પુરતું પાલન કરતા ન હતા. એટલે પૂજ્યશ્રીએ એક સામુદાયિક માટી ટીપ જીવ છેડામણની કરાવી– જેમાંથી જે તે ઘાંચી-માછીમાર કસાઈ વગેરેને પૈસા આપીને પણ પન્નુસણુના પવિત્ર દિવસેામાં હિં’સા ન થાય તે રીતના વ્યત્રહારૂ ઉપાય કાઢયા. જે હજુ સુધી (મહારાણાનુ રાજ્ય હતુ. ત્યાં સુધી) બરાબર દર પન્નુસળે સે...કડો હજારા જીવા આ ટીપથી છુટતા. ર૯ આવુ' મહત્વનું કામ આ ચામાસામાં થયું. આ ઉપરાંત બીજી પણ મહત્ત્વનું કામ એ થયું કે આસા મહિનાની શાશ્વતી ઓળીજીની આરાધના શાહે સનરૂપજી ચૌહાણુ તાથી અભ્યાન્તિકા મહાત્સવ સાથે
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy