SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ "आचार्य, उपाध्याय, गणि, गणावच्छेदकं वा निश्रित्य विहरति स गच्छः "" એ શ્રી કલ્પ–સામાચારીના પાઠને આધારે બેધડક એકલેહાથે ચૂપ કરી દેનાર તરીકે. તે સમયે તેઓશ્રી એકજ સમર્થ ગણાતા હતાં. વિરતિધરાએ અવિરતિ ગણાતા દેવ-દેવીઓને નમસ્કાર કરાય નહિ.” એમ સ્વમતિથી પ્રચાર કરનાર વિદ્વ–માનીને. લઘુશાંતિની ગાથા સાતમી-નવમી અને ચૌદમીમાં જે નમઃ શબ્દ છે તેના અર્થો શુ કરો છે ?’’ એમ પૂછીને. સીધા અથ વાળનાર તરીકે– તેઓશ્રી એકજ ખ્યાત હતા. શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ પુસ્તકના ચિત્ર-પરિચય વિભાગના રૃ. ૧ ઉપરના– “સૂત્ર સિદ્ધાંતના જાણકાર શ્રી ઝવેર સાગરજી પાસે (શ્રી વિજય કમલસૂરીશ્વરજી એ) આગમા પણ ભણી લીધા તે ઉલ્લેખ મુજબ. તે સમયે. આગમા વ'ચાવનાર તરીકે મુખ્યત્વે
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy