SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સંબધી ન શકાય.” આ વાતને વટફેટ અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણ, માર્કંડેયપુરાણુ, યાજ્ઞવાયસ્મૃતિ, છાંદેગ્ય ઉપનિષદ, કઠોપનિષદુ, મુંડકેપનિષદ અને વેદોના કેટલાક મંત્ર અને આગના પ્રમાણે ટાંકી સનાતન ધર્મ એટલે શું? તે સ્પષ્ટ કર્યું. - પછી તેના રહસ્યમાં આત્મા-પરમાત્મા, સંસાર જન્મમરણ આદિ તત્વની મૌલિક છણાવટ સાથે ખરેખર આસ્તિક કેણુ? એ વ્યાખ્યાની સમજુતિમાં તે દિવસનું પ્રવચન પૂરું થયું. ક્યાંય ખંડનની વાત નહીં અને સનાતનીઓએ માન્ય રાખેલ પુરાણે, ઉપનિષદો અને વેદોની અચાઓના આધારે સનાતન ધર્મનું કેવું નિરૂપણ જૈનધર્મગુરૂએ કર્યું? તે સાંભળી આબાલ-ગોપાલ સહુ ખૂબ પ્રસન્ન થયા. લેઓએ માંગણી મૂકી કે મારી! ચીન તે માત્ર हमने नई सुनी ! बडा मजा आया। कृपा करो ! आपकी बाणी सुनने का फिर मोका दो। એટલે પૂજ્યશ્રીની સૂચનાથી જૈન આગેવાનોએ ફરીથી આજ વિષય પર પૂજ્યશ્રીનું પ્રવચન અહીં જ થશે” એવી જાહેરાત કરી. રેજ અમુક વિષયનું ઉપસ્થાપન પૂજ્યશ્રી એવી અજબ છટાથી કરતા કે સમય પૂરો થઈ જાય અને વિષય અધુર રહે
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy