SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ .... ek વિકૃત પ્રચારથી વધવા પામેલી અનેક અજ્ઞાનતાઓ દૂર કરી ઉજ્જૈન-દાર તરફ જવા વિચાર કરેલ, પણ રતલામમાં સનાતન દંડીસ્વામી શ્રી નારાયણ દેવજી અદ્વૈતવાદના ઝંડાને આગળ કરી શ્રી શ`કરાચાર્યાંના ગ્રંથાના આધારે વૈશ્વિક ધમ સિવાય બીજા ધર્મો કે સ'પ્રદાયા હલાહલ ખાટા છે ’’ એવી ઝુંબેશ ઉપાડી, પેાતાના પ્રવચનેામાં આવા કટાક્ષવાળા વિવેચના કરવાની શરૂઆત કરી. રતલામના શ્રી સ ંઘે પૂ શ્રી ઝવેરસાગરજી મ. ને શાસનના ગૌરવની રક્ષા અર્થે પુનઃ રતલામ પધારવા આગ્રહ ભરી વિનંતી કરી પાછા લાગ્યા, અને પૂજશ્રીએ પૂ. આ શ્રી હરિભદ્રસૂરિ મ. ના ષડ્કશન સમુચ્ચય ગ્રંથના આધારે સ–દનની સમીક્ષા રૂપ શ્રી જૈનદશનની વિશેષતાઓ શી ? એ વિષય પર છણાવટ સાથે વ્યાખ્યાના શરૂ કર્યાં. ........... ધીમે ધીમે પેલા સન્યાસીના કાને વાત પહેાંચી તે પ્રથમ તે " एते तु जैनाः नास्तिकाः वेदबाह्याः । क एतेषामाश्वासः (આ જૈના તાવેદને નહીં માનનારા અને दर्शनप्ररूपणायां નાસ્તિક છે તેમની દર્શનિક બાબતેામાં શે વિશ્વાસ ?) ܕܕ જી. ૪ 66 न हि एतैः सह वार्त्ताकरणं सुष्ठु । एतेषामनीश्वरवादिनां मुखमपि ન દમિતિ અસ્મા.. સ્થિતિઃ !” (આ લેકની સાથે વાત કરવી ૪૯
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy