SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ .............. “ જે જે જિજ્ઞાસુઓને મારા વચનામાં સ’શય કે શ`કા ઉપજે કે મારી વાતની પ્રામાણિકતાની ખાત્રી કરવી હોય તે અપેારે ર થી ૪માં પ્રથમથી સમય નક્કી કરી પેાતાના પક્ષના આગેવાન શ્રાવકાને સાથે લઈ જિજ્ઞાસુભાવથી રૂબરૂ મળી ખાત્રી કરી શકે છે. ” “ જરૂર પડે તે તે પક્ષના આગેવાન જાણકાર કે પક્ષ-નાયકા સાથે જાહેરમાં શાસ્ત્રપાડાની લેવડદેવડપૂર્ણાંક સત્ય વાતની રજુઆત કરવાની પણ મારી તૈયારી છે. ક આ ઉપરથી સ્થાનકવાસીએ પેતાના સાધુ મહારાજ પાસેથી દલીલે। અને શાસ્ત્રપાઠીના જત્થા લઈ અવારનવાર અપેારે આવવા લાગ્યા. પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓને માન્ય મત્રીશ આગમાના જ પાઠો કાઢી બતાવી અને દલીલેમાં એકાંગીપણું પ્રમળ– તકેંદ્વારા સમજાવી આવનાર સ્થૂળ-બુદ્ધિવાળા શ્રાવકોનાં હૈયાં કૂણાં કરી દીધાં, વધુમાં પૂજ્યશ્રીના સ`પર્કમાં આવેલા કેટલાક જિજ્ઞાસુ–શ્રાવકા હકીકતમાં અંતરથી મિથ્યાત્વની આગ્રહભરી માન્યતાઓની પકડ ઢીલી કરી શકયા. પેાતાના સાધુએ ૪૧
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy