SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ ૩૯ કાં સુધી શકાય ? હેમચંદ્રને રજા ન આપી એટલે જતા રહ્યા એમાં અને શુ વાંક ? એટલામાં કડુ કાઢી ઉકળી પડ્યા-મૂત્રા માણેકને બાપ, હૈમુ તે પહેલીથી જ કહેતા હતા કે મારે નથી પરણવું, હું દીક્ષા લેવાને છું. મને ન પરણાવે, પણ એ વખતે મગનલાલને પૈસા જોઈ માણેકના બાપે હેતુ સાથે છેાકરી પરણાવી. ઘર સારૂં ગાતવા ગયા. પણ સૂરતીયાનુ મન ન હોય અને બળજબરીથી પરણાવે તે આવું જ થાય ને ! દર્દ જાણે બચારી માણેકનું શું થશે ? ઝમકુડાસીએ વચ્ચે પેાતાનું ચલાવ્યું–હેમુડાએ લગનની ના પાડી તિવારે માણેકે પણ ના કહેવી'તીને ? એ ભગલી ન'તી જાણતી કે—જેની હાથે હું પરણવા નીકળી છું, તે તેા ઢીક્ષાની વાત પરણ્યા પહેલાંથી કરે છે. માણેકે વિચાર કરવા હતા ને કે-મારા કંથ ઢીક્ષા લેશે તા હું શું કરીશ ? એમાં એના બાપના શા વાંક ? જંબુસ્વામીની પત્નીએ ઢીક્ષા લીધી હતી તેમ હવે આ માણેકે દીક્ષા લેવી જોઈએ. અહિં બીજા હરિહરાદિ દેવાના આશ્રય કરનાર પ્રાણી તેથી સંસારથી વિયુક્ત થવા છતાં ફરી પાછા તેઓ તેને સંસારમાં જોડશે. જે કારણથી જીવાને સર્વપ્રકારના સંબંધે અનંતીવાર થયેલા છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy