SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ આગમધસૂરિ મંદિર બાંધ્યું. શ્રી સંધની પૂજ્ય આગમાદ્વારકશ્રીના વરદહરતે પ્રતિષ્ઠા કરાવવાની શુભભાવના હતી. પૂજ્ય આગમ દ્ધારકશ્રી દિવસે દિવસે વૃદ્ધાવસ્થાના કારણે ક્ષીણ ધાબળી થતા હતા. શરીરમાં અસાતાવેદનીય કમ પેાતાનુ કામ ચાલુ જ રાખતું હતુ. એટલે પ્રતિષ્ઠા પ્રસંગે જઈ શકાશે કે ક્રમ! એ પ્રશ્ન હતા. બાજીપુરાના સંધે અને આજુબાજુના સીએ મળી વિનતિ કરી શ્રી સંધના પુણ્યોદયે પ્રતિષ્ઠા પ્રસંગ ઉપર આવવા પૂજ્ય આગમાÊારકશ્રી દ્વારા હકારસૂચક ‘ક્ષેત્રપના. શબ્દ વાપરવામાં આવ્યા હતા. સુરતથી વિહાર કરી બારડાલી પધાર્યાં. ચાલવા માટે શરીર ના પાડતું હતું. છતાં મનેાબળી મહાત્માએ એક એક ગાઉના વિહાર આદર્યો. અનેક જિનમદિરાની પ્રતિષ્ઠા કરાવનાર, બહુશ્રુત, આગમાદ્ધારક પવિત્ર પુણ્ય પુરૂષના હાથે અમારા ગામના જનમદિરની પ્રતિષ્ઠા થશે. એ કારણથી સંધમાં અનુપમ આનંદ હતા. વિધ્નાની શકાએ હતી. તે પુણ્ય-પુરૂષના પગલે ટળી ગઈ. આ નાનકડા ગામે પ્રતિષ્ઠાના રંગ અને રાખ્યા. આ પ્રભાવ બહુશ્રુત ૧૦ આગમાáારકશ્રીનેા હતેા. ઉદારબુદ્ધિવાળા રાગ આદિથી પૂ એવા શરીરમાંથી યમ, નિયમ વિગેરે સાર ગ્રહણ કરે, અર્થાત્ અસારકયાથી સાર-યમાદિને ગ્રહણ કર.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy