SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ આગમકરસરિ આત્મોદ્ધાર કરશે. આ આત્માઓ જેટલું વહેલું સમજે એટલું વહેલું કલ્યાણ થાય, એમનું ભલું થાઓ. વિહાર મુનિઓના વિહારની વેળા આવી. શ્રી આગદ્ધારકે મોહરાજાની સામે ઘણી ટક્કર લીધી હતી. ઘણું ભવ્યઆત્માઓને મેહમદિરા પિતા અટકાવ્યા હતા. એ રીતે સંસારસાગરના ખારા પાણીમાં ડુબતા અટકાવ્યા હતા. જે લેકે ન બચ્યા એમની ભાવયા ચિંતવતા. શ્રી આરામોદ્ધારકની વિહારની વાત સાંભળવાથી ઘણા ધર્માત્માઓને દુઃખ થવા લાગ્યું. સાગર મર્યાદા ચૂકતે નથી તે પૂર સાગરજી મહારાજ વિહારમર્યાદા કેમ કે ? | મુંબઈના ધર્મવંત આત્માઓને પૂછયે આગમ દ્વારકશ્રીજીના વિરહનું દુઃખ થયું અને વિહાર પણ થ. . જે પાપથી ચિત્ત વિરમેલું છે તે ક્રિયામાં કે આક્રયામાં વતતે હેય તે પણ તે શ્રેષ્ઠ જ છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy