SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ આગમધરસૂરિ આવ્યા. પૂજ્ય આગમ દ્વારકશ્રી રેખાચિત્રોને બારીકાઈથી જોઈ રહ્યા છે. એક રેખાચિત્ર ઉપર એમના નયન રિસ્થર બન્યા. ચાર કાર, ચતુર્મુખ ભગવતે, વિશાળ ગર્ભગૃહ, પીસ્તાલીસ દેવકુલિકાઓ પાંચ મેરૂ-આકૃતિ. ચાલીશ સમવસરણકૃતિ, પીસ્તાલીસ ચતુર્મુખ જિનબિંબો, ભીંતે ઉપર પીસ્તાલીસ આગમ, ગગનચુંબી મૂળશિખર પીસ્તાલીસને સુંદર સુમેળ હતો. આ પુણ્યવંત શીપી ભાનુશંકરભાઈએ રેખાચિત્રને પ્રારંભ કર્યો હતો. ત્યારે એની આંગળીઓના ટેરવા ઉપર દિવ્યશક્તિએ વાસ કર્યો હતો તેવું જણાયું હતું. એ દિવ્યશક્તિ પિતાની ઈચ્છા મુજબ આંગળીઓને હલનચલનની પ્રેરણું આપતી હતી, અને ધવલપત્ર ઉપર રેખાઓ અંક્તિ થતી હતી. આ સુશિલ્પીને શિલ્પશાસ્ત્રનું જ્ઞાન હતું જ, પણ શિલ્પશાસ્ત્રમાં હજુ આ રેખાચિત્રને સમાવેશ થ ન હતી. છતાં એ રેખાચિત્ર શાસ્ત્રવિશુદ્ધ હતું. પૂજય આરામોદ્ધારકશ્રીએ રેખાચિત્ર જોઈ હર્ષ વ્યકત કર્યો. કાર્યારંભ તલેટીની પાસેની ભૂમિ રાજય પાસે માગણી કરવામાં આવી. રાજાએ અપમૂલ્ય અને વિના વિલંબે ભૂમિ આપી. તારાં 2 થયેલ છ અત્ ટેલ જર કરે પગલની અશુભ રસની શ્રેણિને નાશ કરે છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy