SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય આગમહારકશ્રીનું શ્રેષ્ણદાયી છવનચરિત્ર સૌ કોઈને માર્ગ દક નીવડે એ જ અભ્યર્થના. વિક્રમ સંવત ૨૦૨૯ ) 'લિ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર | આ૦ શ્રી આનંદસાગરસૂરીશ્વરઆગમમંદિર પ્રતિષ્ઠાદિન શિષ્ય "મહા સુદ ૩ મંગળવાર સુરત | ગુણસાગર પ્રકાશક-વિવેદન અમારી આ ચેન પુસ્તક પ્રચારક સંસ્થા” પૂર્વાચાર્યોની અને પરંમતારક ગુરૂદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની કૃતિઓનું પ્રકાશન કરે છે, અને ભવિષ્યમાં પણ પૂર્વાચાર્યોની, પૂ. ગુરૂદેવશ્રીની તેમજ શાસન ઉપયોગી બીજી આધુનિક કૃતિઓનું પણ પ્રકાશન કરવા ભાવના રાખે છે. તે પછી “શ્રી બામબાર-સૂરિ નામનો ગ્રંથ સરથાના ૨૭ મા રત્ન તરીકે પૂ૦ ગ્રુદેવશ્રીના પ્રખર અનુરાની મુનિરાજશ્રી ગુણસાગરજી મહારાજની પ્રેરણાથી બહાર પડે છે. પ્રથમ તે આ પુસતકનું નામ પ. પૂર આગામેારક્ષ્મીના વરદ હસ્તે દીક્ષા તથા આચાર્યપદવી સુધીનીક્સ ભજવીઓ કાપ્ત કરનાર પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યભગવાન શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીએ આવું ભવ્ય નામ આપીને ધણે જ ઉપકાર કર્યો છે. આ મા આમધરસૂર પુસ્તકના લેખક :- પૂ૦ આચાર્યદેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના પરમ વિનયી શિષ્યરત્ન ૫૦ ૫૦ મુનિરાજશ્રી ક્ષમાસાગરજી મહારાજ છે. તેઓશ્રીએ ધણજ૯લાસથી લખી આપેલ છે, તેથી જ આ પુસ્તક પ્રસિદ્ધ થવા પામેલ છે. તે માટે અમે એમના થાણ પ્રાણી છીએ. “આ પુસ્તકમાં વિષયાનુક્રમ બાલમુનિશ્રી મહાબલસાગરજી મહારાજે લખી આપવા કૃપા કરી છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy