SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આગામધરસૂરિ પાડવા એ પણ એક સમસ્યા હતી. આ બધામાં કેટલે શ્રમ? કેટલી ધીરજ ! કેવી આવડત ? કે ખંત ? એ તે આપણે પૂ. આગમ દ્વારકશ્રીને એ કાર્ય કરતાં જોયા હેત તો ખ્યાલ આવત. એ કામ હકીકતે ઘણું જ કપરૂં અને અટપટુ હતું. જેમ એક વિજ્ઞાનીકને એક શેધ ખેળતા અથવા અજ્ઞાત પ્રદેશ ખોળી કાઢતાં જે શ્રમ પડે તેવો શ્રમ અથવા તેથી વધુ શ્રમ આ કાર્યમાં પડત. પૂ. મુનીશ્વર આ કાર્યમાં પોતે પિતાની જાત ભૂલી જતા હતા. આવા અથાગ અવિરત પરિશ્રમને અંતે આગમ અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા છે. આગમનું મુદ્રણ ચાલું થયું ત્યારે કેટલાક મુનીવર આ પ્રવૃત્તિ ખરાબ છે એવી માન્યતાના આધારે નહિ.” પણ આ મુનીશ્વરની “આગમોદ્ધારક તરીકેની પ્રશંસા સ્વતઃ ફલતી ફાલતી જોઈ ઈર્ષોમાં અટવાઈ વિરોધ કરવા લાગ્યા, પરંતુ ખરી ખૂબીની વાત તે એ બની કે જેઓએ વિરોધને કંડે લીધે હતે. અને એની આગેવાનીને દોર ઝાલે હતે. તેઓ જ આગમોની મુદ્રિત થએલી પ્રતિ | દુર્લભ એવું ઉત્તમ મનુષ્યપણું પ્રાપ્ત થયું. જિનેશ્વર ભગવાનના વચનનું શ્રવણ પણ પ્રાપ્ત થયું. હિંસાદિ પાપના નિવારણ દ્વારા શ્રેષ્ઠઉત્તમ શ્રદ્ધા પણ મળી. અને શ્રમણ-સાધુપણાને સિદ્ધ કરનાર ભાવ પણ મળે. પણ હહાબધું વીર્ય–ઉત્સાહશક્તિ નષ્ટ થઈ ગયું. ચાર અંગે જે દુર્લભ છે તેમાંથી એક અંતિમ અંગ નષ્ટ થઈ ગયું છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy